________________
સજ્જન સન્મિત્ર
નિમીલ્ક નેત્રે મનસ: સ્થિરત્વ, વિધાય યાજ્જિન ! ચિન્તયામિ;
ત્વમેવ તાવન્ન પાઽસ્ત દેવા, નિ:શેષકર્મક્ષયહેતુરત્ર. ૩૦. ભાવા:-હે નાથ ! અને નેત્રા મીચીને, અને મનને સ્થિર કરીને જ્યારે જ્યારે હું' ચિંતવું છું, ત્યારે મને સમસ્ત કા ાય કરવાના હેતુરૂપ આપ સિવાય કેવળ આપજ પ્રતીત થાઓ છે, અર્થાત્ સાક્ષાત્ મના છે. ૩૦.
ભકત્સાતૃતા અપિ પરે પરયા પરેમ્યા, મુકિત`જિનેન્દ્ર ! તે ન કથચનાપ; સિકતા: સુધારસટૈરપિ નિમ્નવૃક્ષા, વિશ્રાન્તિ નહિ ચુતફલ' કદાચિત. ૩૧.
ભાવાથ:-ડે જિનેન્દ્ર! ગમે તેટલી ઉત્કૃષ્ટ ભક્તિ વડે સ્તવ્યા છતાં, અન્ય દેવા કઈ રીતે ખીજાઓને એટલે પેાતાના ભક્તોને મુક્તિપદ આપી શકતા નથી; કેમકે અમૃતના કુંભેાવડે પણ સિંચવામાં આવેલા લીમડાનાં વૃક્ષેા શુ કદાપિકાલે આમ્રફળ આપીશકે ખરા ? અર્થાત્ કદાપિ નહિ, ૩૧.
est
ભવજલનિધિમધ્યાન્નાથ !નિસ્તાય કા: શિવનગર કુટુમ્બી નિર્ગુણપેિનિર્ગુણાપિ ત્વયાૠમુ; નહિગુણમણ વા સ ંશ્રિતાનાં મહાન્તા, નિરુપમકરુણાર્તા: સર્વથા ચિન્તયન્તિ. ૩ર.
ભાવાથ: હે નાથ ! ભવસાગરથી મારો નિસ્તાર કરીને નિર્ગુણી છતાં મને આપે મેક્ષવાસી કરવા જોઈએ, કેમકે નિરુપમ કરૂાવડે આર્દ્ર બનેલા મહાપુરૂષા સ્વાશ્રિત સેવકવ'ના ગુણદોષને સવથા ચિંતવતા નથી, એ તા સ્વસેવાને સ્વાત્મલેખીને આપ સરખાજ કરે છે, કરવાની સદા હિતબુદ્ધિ રાખે છે. ૩૨
પ્રાપ્તસ્ય બહુભિ : શુભસ્ત્રિજગતચૂડામાગુદે વતા, નિર્વાણપ્રતિભૂરસાવપિ ગુરુ: શ્રીહેમચંદ્રપ્રભુ:; તન્નાત : પરમસ્તિ વસ્તુ કિમપિ સ્વામિન્ યદર્ભોથે કે, કિન્તુ દ્રચનાદર : પ્રતિભવસ્તાદ્ધ્માના મમ. ૩૩.
ભાવાથ :-હે નાથ ! મહાપ્રભૂત પુન્ય જોગે, આપ ત્રણ જગતના ચૂડામણી દેવ મને પ્રાપ્ત થયા છે, તેમ એ ઉપરાંત બીજી કોઈ મિષ્ટ વસ્તુ હું જાણુતા કે માનતા નથી, કે જેની પ્રાપ્તિ માટે હું આપની પાસે પ્રાથના કરું' છું; પરંતુ, આપના વચન ઉપર મને ભવભવ અધિકાધિક આદર થતા જાય, એટલુંજ હું આપની પાસે પ્રાથું છું, તથાસ્તુ.૩૩, ૮. પરમાનંદ પંવિતિ સાથે અનુષ્ટુપ વૃત્ત પરમાનંદસંપન્ન, નિર્વિકાર નિરામય;
ધ્યાનહીના ન પશ્યન્તિ, નિજદેહે વ્યવસ્થિત'. ૧.
ભાવા:–ઉત્કૃષ્ટ આન'ઃ યુક્ત, રાગ દ્વેષાદિ સવ' અનેાવિકાર કરીને રહિત, તથા સર્વ પ્રકારના રાગ રહિત, એવા, પેાતાના શરીરને વિષે વ્યાપિ રહેલે અન’ત શક્તિવ ́ત જે આત્મા,તેને તેના ચિત્ત્વને કરી રહિત એવા અજ્ઞાની પ્રાણીઓ, દેખતા નથી. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org