SearchBrowseAboutContactDonate
Page Preview
Page 957
Loading...
Download File
Download File
Page Text
________________ સાદિ પુષ્ટિ સંગ્રહ ગુણુરુપ અમૃતનુ આસ્વાદન કરે છે. ૧૫. હવે મુનિ મહારાજના ચારિત્રાત્મા કેવા પ્રકાશે છે, તે કહે છે. યથૈવાભ્યુદિતસર્યાવિ–ધાતિ મહાન્તર'; ચારિત્ર. પરમજ્યાતિ–ઘેિિતતાત્મા તથા મુનિ:. ૧૬. શબ્દા :-જેમ ઉદય પામલે સૂર્ય' મહીમંડળના મહા વિસ્તારને પ્રકાશ કરે છે, તેમ શુદ્ધ પરમાત્મ સ્વરુપ રમણુના આનદવર્ડ, મુનિ મહાત્માએ પાતાની શુદ્ધ ચારિત્ર પરિણતિની યા િસવત્ર પ્રતિબિંબિત કરે છે, અર્થાત્ તેમની ચારિત્રની પ્રભા પાતાની સમીપે રહેલા પ્રાણી માત્ર પદાર્થાંમાં નિમળપણે ઝબકે છે. ૧૬. હવે પ૨મ જ્યંતિ કેમ પ્રગટે છે, તે મતાવે છે. ૮૯૯ પ્રચ્છન્ન પરમં જ્યાતિ–રાત્મનાજ્ઞાનભસ્મના; ક્ષણાદાવિ વન્યુગ્ર–ધ્યાનવાતપ્રચારત:. ૧૭. શબ્દાર્થ :-અજ્ઞાનરૂપી રાખનું જેના ઉપર આચ્છાદન થઇ રહેલું છે, તે આત્મિક જ્યાતિ ઉગ્ર સ્વરૂપ ધ્યાનરૂપી વાયુના પ્રચાર વડે પૂર્વોક્ત રાખને ઉડાડી દઇને એક ક્ષણવારમાં પાતાના સહેજે શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. ૧૭. હવે આત્માની પરમ ચૈાતિની પ્રાપ્તિ કાણુ કરી શકે છે, તે કહે છે. પરકીય પ્રવૃત્તા કે, સૂકાંધધરોપમા: સ્વગુણાનસજ્જાસ્તે:, પરમજ્યોતિરાપ્યતે. ૧૮. શબ્દા-જે પરપુગલિક પદાર્થાંના વ્યાપારમાં મૂંગા, મહેશ, તથા અધ સમાન વતે છે, અથાત્, જેએ પરપુલિક વસ્તુઓને વિષે તદ્ન સાક્ષીરૂપેજ નિલે પ પણે વર્તે છે, અને પેાતાના આત્મિક ગુણ્ણા જે ક્રમ' જનિત ઉપાધિથી ઢંકાયલા છે, તેને સત્વર પ્રગટ કરવામાં સદા સાવધાન પણે તત્પર થઇ રહ્યા છે; તેવા મહાત્માજ શુદ્ધાત્મ જયાતિને પ્રાપ્ત કરે છે. ૧૮. હવે પરચિતકદ્રષ્ટિ અને સ્વચિંતકદ્રષ્ટિના ગુણ દોષના મુકાબલે કરે છે, પરેષાં ગુણદોષપુ, દ્રષ્ટિસ્તે વિષદાયિની; સ્વગુણાનુભવાલાકા૬, દ્રષ્ટિ: પીયૂષવર્ષિણી. ૧૯. શબ્દાથ :-પરપુદ્ગલિક પા તથા જીવાના ગુણ દોષના ચિંતનવાળી દ્રષ્ટિ વિખમયી, ઝેરીલી જાણવી, પર`તુ સ્વાત્મ ગુણાના અનુભવ કરવાવાળી દ્વષ્ટિ અમૃતને વર્ષાવનારી જાણવી. ૧૯, હવે શુદ્ધાત્મ સ્વરૂપ પ્રકાશ વિજ્ઞાન કાને કહીએ, તે કહે છે. સ્વરૂપદર્શન શ્લાઘ પરરૂપેક્ષણ વૃથા; એતાવદેવ જ્ઞાન, પરમજ્યાતિઃ પ્રકાશક, ૨૦. શબ્દાર્થ :-સ્વાત્મ સ્વરૂપનુ જ ઇન પ્ર×શનીય છે, અને પર દ્રવ્યનું સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy