SearchBrowseAboutContactDonate
Page Preview
Page 955
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ ૮૯૭ પામે છે, તેમ આત્માની શુદ્ધ સđત્કૃષ્ટ જ્ઞાન જ્યોતિના પ્રકાશ થાં, અન્ય સવ` આત્મિક જ્યુતિ રૂપ શક્તિ પણ પોતાના પ્રકાશમાં વૃદ્ધિગત્ બળને પામે છે, અર્થાત્ આત્માની તીવ્ર જ્ઞાનદશામાં આત્માની સવ' સમૃદ્ધિએ સમકાળે કકુરાયમાન થાય છે, અને સર્વ પ્રકારનું સુખ આત્માને અનુભવાવે છે. ૬. હવે પરમ ચૈાતિ વિવેકને દર્શાવનાર છે તે કહે છે. પશ્યન્ન પરમં યૈાતિ –વિવેકદ્રે: પતત્યધ:; પરમ જ્યાતિરન્વિચ્છનૂ, નાવિવેકે નિમજ્જત. ૭. શબ્દા :-આત્મિક જ્ઞાન જ્યાતિને દેખતા થકા પ્રાણી કદી પણ વિવેક રૂપી પવ`તથી નીચે પડતે નથી, અર્થાત્, મહા વિવેક વર્તે છે, એટલે કુત્યાકુત્ય, હિતાહિત, લાભાલાભ, ભક્ષાભક્ષ, પેયાપેય, આદિ સ'માં મહા વિવેક ચક્ષુ વડે જોઇને પ્રવર્તે છે; તેથી ક્યાંઇ પણ ઠેકર ખાતા નથી; અને પરમ તિને નહિ જોતા, આંખ મીંચીનેજ ચાલનાર અવિવેકી પ્રાણી અવિવેકમય ભકૂપમાં ડૂબી મરે છે. ૭. હવે શુદ્ધ પરમ જ્યાતિનેજ નમસ્કાર કરે છે. તસ્મ વિશ્વ પ્રકાશાય, પરમ āાતિયે નમ:; કેવલ નવ તમમ:; પ્રકાશાદિપ યત્પર, ૮. શબ્દાર્થ' :-જે પુગલિક અધકાર માત્રથીજ નહિં, પર`તુ સવ' પુગલિક અજવાળાથી પણ ન્યારી છે; એવી આખા વિશ્વના સમસ્ત ભાવાને તથા ધર્માંને પ્રકાશ કરનારી, અર્થાત્ યથાર્થ રીતે દેખાડી આપનારી સવેત્કૃષ્ટ લેાકેાત્તર કેવળજ્ઞાન જ્યંતિને અમારા ત્રિકરણ શુદ્ધિએ નમાર છે. ૮, હવે કર્તા કેવી નૈતિને પ્રકાશ માગે છે તે કહે છે. જ્ઞાનદર્શન સમ્યક્રર્ત્ય, ચારિત્રસુખવી ભૂ;; પરમાત્મપ્રકાશે। મે, સર્વોત્તમ કલામય:: ૯. શબ્દા-સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દ્વ'ન, સમ્યક્ ચારિષ્ઠ રૂપ અખંડ સુખ, મને અખંડ વીરૂપ અનંત ચતુષ્ક લક્ષ્મિની ભૂમિભૂત, સર્વ'થી ઉત્તમ કલાવાન, સર્વોત્કૃષ્ટ, શુદ્ધ, નિરાવણુ' પરમાત્મ સ્વરૂપની જ્યોતિના પ્રકાશ મને હા. ૯. હવે આત્મિક જ્ઞાનકળા વિના ખીજી સવ` કળાએ નિષ્કુલ છે તે બતાવે છે. યાં વિના નિષ્કુલા: સર્વો:, કલા ગુણબલાધિકા; આત્મધામકલામેકાં, તાં વય સમુપરમહે. ૧૦. શબ્દા ગુણ્ણા અને પ્રભાવમાં શ્રેષ્ઠ એવી સર્વ સ‘સારીક કળાઓ, જે એક કળા વિના નિષ્ફળ છે, આત્મ ધ્યાનમાં રહેનારી પરમ ચૈતિરુપ આધ્યાત્મિક જ્ઞાન કળાનીજ અમે ઉપાસના કરીએ છીએ. ૧૧. હવે આત્મજ્ઞાનપ્રકાશનું સુખ સત્કૃિષ્ટ છે, તે દેખાડે છે, Jain Education International ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy