SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વાદિ પુષ્ટિ સગ્રહ કેષાં ન ૫નાવી, શાસ્ત્રક્ષીરાલગાહિની?; સ્તેાકાન્તત્ત્વ૨સાસ્વાદ વિદોનુભજિન્હયા. ૧૦. શબ્દાર્થઃ-કયા પુરૂષની કલ્પના રૂપ કડછી, શાસ્ત્રરૂપ ક્ષીરના પાત્રમાં પ્રવેશ કરતી નથી? અર્થાત્, સર્વેની કરે છે, પરંતુ અનુભવ જીલ્હા વડે તત્ત્વ રસનુ આસ્વાદન કરનાર તેા કાઇ વીરલાજ હૈાય છે. ૧૦, જિતેન્દ્રિયા જિતક્રોધ, દાન્તાત્માન: શુભાશયા:; પરમાત્મગતિ યાન્તિ, વિભિન્નરપિ વભિ:. ૧૧. શબ્દા :-જેઓએ ઇંદ્રીઓને જીતી છે, ક્રોધાદિ કષાયને જીત્યા છે, અને ભલે પ્રકારે ગાત્માને દુમ્યા છે, એટલે પેાતાને વશવી રાખ્યા છે, એવા શુભ પરિણામવાળા મહાત્માએ વિવિધ પ્રકારના માર્ગો વડે પણુ પરમાત્માને પ્રાપ્ત કરે છે. ૧૧. નુન' મુમુક્ષવ: સર્વે, પરમેશ્વરસેવકા; રાસન્નાદિભેદસ્તુ, તનૃત્યત્વ નિહન્તિ ન. ૧૨. શબ્દા :-સર્વે મુમુક્ષુએ એટલે મુનીયા, અર્થાત્, શાંત, દાંત, જ્ઞાની મહામાએ ખરેખર પરમેશ્વરના સેવકા છે, દુ'વી અને આસન્નભવીના ભેદોને પણ પરમાત્માનું સેવકપણું દૂર નથી, અર્થાત્, તેઓ પણ તેમના સેવકજ છે, પણ એમાં એટલું વિશેષ જે વિમુખીભાવપણું ટળીને સન્મુખીભાવપણું અનુક્રમે થશે, તેથી તે પશુ પરમાથે સેવક જ છે: ૧૨. નામ માત્રણ યે દ્રુપ્તા, જ્ઞાનમાર્ગ વિવર્જિતા:; ન પશ્યન્તિ પરમાત્માન, તે કા ય ભાસ્કરમુ. ૧૩. શબ્દા :- જેએ પરમાત્માના નામ માત્રથી ગર્વિષ્ટ થયેલા છે, અને જ્ઞાન માગ થકી શૂન્ય છે, તે પરમાત્મ સ્વરૂપ પ્રાપ્તિમાં ધૃવ સમાન છે, અર્થાત, જેમ ઘૂવડ સૂર્યને દેખી શકતા નથી, તેમ કેવળજ્ઞાન જન્મ્યાતિ સ્વરૂપી, નિરાવરણી, નિમળ એવું જે શુદ્ધ પરમાત્મ સ્વરૂપ, તેને તેવા મિથ્યાડબરી નામધારીઓ જોઈ શકતા નથી. ૧૩. શ્રમ: શાસ્ત્રાશ્રય: સર્વા, યજ્ઞાનેન લેગૃહિ:; ધ્યાતવ્યાયમુપામ્યાડ્ય, પરમાત્મા નિરંજન:. ૧૪. શબ્દાર્થ –જ્ઞાન વડે જે જ્ઞાનનુ` કુર્તી ગ્રહણુ ન થયું, તે શાસ્ત્ર આશ્રિત કરેલા સવ' અભ્યાસ, શ્રમ કેતાં કષ્ટ એટલે વેઠ રૂપ જાણવા; અને તેજ જ્ઞાનનુ ફૂલ જે વિરતિ છે, તેને ગ્રહણુ કરનારજ પરમાત્માનું ધ્યાન કરવાને, એટલે ઉપાસના કરવાને ચામ્ય છે, સારાંશ કે, સંસાર થકી પરામ્મુખ એવા સમ્યગદ્રષ્ટિ વિરતિત આત્માજ પરમાત્માની ભક્તિને ચેાગ્ય છે. ૧૪. નાન્તરાયા ન મથ્યાત્વ', હાસ્યા ન ભીય જુગુપ્સા નેા, પરમાત્મા Jain Education International ૮૯૩ રસરતી ચ ન; સ મે ગતિઃ. ૧૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy