SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ સખ્યાદિ પુષ્ટિ સંગ્રહ કમ' રોકી શકાય છે. હે ભગવન્ આ રીતે ઉપદેશ આપીને અંધ નયનાળુ જગત આપે ખુલ્લા નયનવાળુ" કર્યુ . મમાહિતિ ચેષ યાભિમાનદ્દાહશ્ર્વર; કૃતાન્તમુખમેવ તાવતિ પ્રશાન્ત્યાય; યશ: સુખષિયા સતરયમસાવનર્થાત્તરૈઃ પૌરપસદઃ કુતાડિપ કથમપ્યપા કૃતે? ૫૧૪૫ હે ભગવન! જ્યાં સુધી મારે અને હું એવા પ્રકારના અભિમાનરૂપી દાહજવર છે. ત્યાં સુધી પરમ શાન્તિા ઉદય નથી. યશ અને સુખના પિપાસુ તથા ખાવી અનથવાળા એવા પરવડે કરીને અધમ એવા તે આ અભિમાન જવર કાઈપણ રીતે દૂર કરી શકાય ખરા? અર્થાત્ દૂર કરી શકાતા નથી, ન ન દુ:ખસુખ કલ્પના મિલન માનસ: સંસ્કૃત, પદાર્થ ભકતીશ્વર:; । ન શુન્યતસ્મૃતિનું ન ચાગમસદાદર। ન ચ શયનેાદરસ્થા ન વા, યથાર્થ ન તતઃ પર હત પરીક્ષકૈ મન્યતે ॥૧૫॥ હૈ હિતકારી ભગવન્! સુખદુઃખની કલ્પનાથી જેનું માનસ મલીન છે, એવા પ્રાણી સિદ્ધ થતા-માક્ષને પામી શકતા નથી. આગમમાં ઉત્તમ આદરવાળા સિદ્ધ થતા નથી. પદાથ'ના વર્ગીકરણમાં કુશળ એવા પ્રાણી સિદ્ધ થતા નથી. નિરાકાર અથવા બ્રહ્મસ્વરૂપ જગતને માનનાર સિદ્ધ થતા નથી. નિદ્રા એ મેક્ષસુખનો નમુના છે. એમ સમજી ઉંઘનાર સિદ્ધ થતા નથી. પર`તુ જે રીતે આપ કહેા છે તે રીતે હિતના પરીક્ષકા મનન કરીને મેાક્ષ પ્રાપ્ત કરી શકે છે. ત્વમેવ પરમાસ્તિકઃ પરમશૂન્યવાદી ભવાન ત્વમુજવલ વાદ: પુનઃ, પરસ્પરવિરૂદ્ધતત્વ સમયશ્ચ સુશ્લિષ્ટવા, વમે યથા કસ્તથા ? ૧૬ ર Jain Education International હે ભગવન્! આપજ પરમ આસ્તિક છે, કારણ કે ધર્માસ્તિકાયાકની પણ અસ્તિતા આપે જ સ્વીકારી છે. (છતાં પણ) હે ભગવન ! આપજ પરમશૂન્યવાદી છે. કારણ કે-વિશ્વની નિખિલ વસ્તુને પરદ્રવ્યાદિ સ્વરૂપે આપ અસ-એટલે નથી એમ કહી છે. હું ભગવન્ ! આપ જ પ્રકાશમાન એવા ઉત્તમ નિણુ ચવાળા છે. છતાં પણ અવચનીય–અકથનીય વાદવાળા છે. (જેનું વણ'ન થઈ શકે એવા સુંદર સ્યાદ્વાદવાળા નગ઼યાપ્ત્યવચનીય ઋગવન્નકષ્યસુનયા છે અથવા અન્દિનીય એવા સ્યાદ્વાદનાજ્ઞાયક છે.) પરસ્પર વિરૂદ્ધ એવા સત્ન અને અસત્ય વગેરે જે તન્ત્યા તેને (સમન્વય દૃષ્ટિથી) જણાવનાર આગમના પ્રણેતા છે. છતાં પણ સારી રીતે સંગત છે. (એટલે વિરોધથી રહિત છે વાણી જેની એવા આપજ છે.. હે ભગવાન! આપ જેવા અખાધ્યા સુંદર નયની ઘટનાત્રાળા છે તેવે વિશ્વમાં બીજો કાણુ છે ? અર્થાત્ બીજો કાઇ છે જ નહીં. શયાનમતિ જાગરૂકમતિ શાયિન જાગર સસજ્ઞમપિ વીતસ ંજ્ઞમથ મે મુહં સજ્ઞિનમ્, વિકલ્થનમ ભાષિર્ણ વચનમૂકમા ભાષિર્ણ દુરૂદ્રતમિવ મન્યતે ન તવ યા મતં મન્યતે. ૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy