SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ સજન સન્મિત્ર શરણાગત વત્સલ હે વીર વિભુ! માનસિક વાચિક અને કાયિક કમ અત્યંત શુભ ફળવાળું અથવા અત્યંત અશુભ ફળવાળું જ હોય એ કેઈ નિયમ નથી. કિનતુ આત્માની પરિણતિને અનુસારે શુભાશુભ ફળની તરતમતાવાળું હોય છે. આ રીતે આપ જે પ્રકારે કહે છે તે જ પ્રકારે આપને નાથ ગણુતા સજ્જને વિચારપૂર્વક કાર્ય કરનારા હોય છે. ક્રિયાં ચ સંજ્ઞાનવિયોગ નિષ્ફલાં, ક્યા વહીનાં ચ વિધ સંપદમુ. નિરસ્યતા કલેશસમૂહ શાન્તયે, ત્વયા શિવાયાલખિતેવ પદ્ધતિ: ૧૦ હે વીર વિભુ! જ્ઞાનરહિત ક્રિયા અને ક્રિયારહિત જ્ઞાન કલેશ ગણની શાતિને અર્થે થતા નથી. કિન્તુ પરસપર મિલિત જે જ્ઞાન અને ક્રિયા તેજ સકલ કલેશની શાન્તિને અર્થ થાય છે. આ રીતે નિરૂપણ કરતા આપે મુક્તિનો માર્ગ સ્પષ્ટ કરેલ છે. સુનિશ્ચિત ન: પરતન્ત્રયુકિતષ, કુરન્તિ યા: કાન સત સંપદા છે તવૈવ તા: પૂર્વમહાર્ણ સ્થિતા, જગપ્રમાણુ જિનવાય વિપૃષ: ૧૧ાા હે વીર વિભુ આ વસ્તુ તે અમારે મન નિણીતજ છે કે અન્ય દેશનીયની યુક્તિઓમાં જે કંઈ સુભાષિત સંપત્તિઓ ઝળકે છે તે આપનાજ રૂપી મહાસાગરમાંથી ઉછળેલા વચનરૂપી બિન્દુએજ છે કે જે જગતને પ્રમાણરૂપ છે. - જગનૈકાવસ્થ યુગપદાખલાનન્તવિષય, યદેતપ્રત્યક્ષ તવ ન ચ ભવાનું કર્યચિદપિ; અનેનવાચિન્ય પ્રકૃતિરસસિદ્ધસ્તુ વિદુષ, - સમીક્ષ્યતદ્ધાર તવ ગુણકથાકા વયમાપ છે ૧૨ છે હે વીર વિભુ! અનેક અવસ્થાવાળું અને પરિપૂર્ણ અનન્ત ભેગના સાધનભૂત પદાર્થવાળું આ જગત આપને તે પ્રત્યક્ષ જ છે. કિડુ અમને આ૫ પ્રત્યક્ષ નથી કે જેથી કરીને આપના દર્શનાદિકથી અચિત્ય સ્વભાવવાળા આનન્દની સિદ્ધિ મેળવી શકીએ. હવે તે વિદ્વાનેને આચન્ત સવભાવવાળા આનન્દની સિદ્ધિનું દ્વાર આપનું ગુણગાન જ છે. એમ સમજીને આપના ગુણગાનમાં અમે પણ ઉત્સુક બન્યા છીએ. પરસ્પરવિલક્ષણશ્ચ ન ચ નામ રૂપાદય, ક્રિયાપિ ચ ન તાનતીય નચતે ક્રિયકાન્ત નિરોધગતયસ્ત એવ ન ચ વિક્રિયા નિશ્ચયા, નિમીલિનવિલોચન જગદિદં ત્વોન્મીલિતમું ૧૩ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર વસ્તુ પરસ્પર એકાન્તીભન્ન નથી પરંતુ કથંચિત તાદામ્યને પામેલી છે. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવવિના યિા પણ હોઈ શક્તિ નથી અર્થાત્ ક્રિયાને પણ તેની સાથે કથંચિત્ તાદાઓ છે. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ કેવલ ક્રિયાથી જ છે. એમ નહીં કિડુ જ્ઞાન સહકૃત યિાથી છે. કેવલ સક્રિય એવા નામાદિ કમને રોકનાર નથી અર્થાત્ જ્ઞાન સહિત હોય તેજ કમને રેકે છે. ક્યિા વિનાનું જ્ઞાન કમને રોકી શકતું નથી અર્થાત્ જ્ઞાન અને ક્રિયા બને મળે તે જ Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy