SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ જેના પ્રતિઘાતક અ૫૨ કાઈ વાદ નથી એવા જે સ્યાદ્વાદ તેને પ્રતિપાદન કરનારાં, નિર્દોષ પ્રવચનદ્વારા સવ' દેશ'નીઓમાં અગ્રસ્થાન ભાગવતા. મુનિરૂપ દેવામાં ઇન્દ્રસમાન. ન કાવ્ય શકતે પરસ્પરયા, ન વીર કીર્તિ પ્રતિષેાધનેયા ન કેવલ શ્રાધ્ધ તયેવ નયસે ગુણજ્ઞ પૂજ્યાસ યતેાગ્યે માદર:. ૪. હે વીર વિભુ ! મારામાં કાવ્યશક્તિ છે માટે હું આપને સ્તવું છું એમ નહી. અન્ય દશ'નીઓમાં આપની અથવા મારી કીતિ ફેલાઈ એ ઈચ્છાથી સ્તવું છુ. એમ નહી. કેવલ શ્રદ્ધાભાવથી આપને સ્તવું છું એમ પણ નહિ. કિન્તુ ગુણજ્ઞ એવા ઇન્દ્રાદિક આપને અનુપમ ગુણવાળા સમજીને પૂજે છે માટે આપના પ્રત્યે આ મારા સ્તુતિના પ્રયત્ન છે, યથાથ હું પણુ આપને ગુણવન્ત સમજીને સ્તુતિ કરૂં છું.... પરસ્પર ક્ષુદ્રન:પ્રતીપગા નિહૈવ ડૈન યુનિકત વા નવા । પ્ર તકૂલાદિના, દહત્યમુત્રૈહ ચ જામાવાદિન: ૫૫૫ નરાગસ હું વીર વિભુ! ક્ષુદ્ર પ્રાણી પેાતાના પ્રતિપક્ષીને આલાક પુરતાજ યષ્ટિપ્રહાર કરે યા ન પણ કરે, કિન્તુ મૂખ' એકાન્તવાદીઓ આપતુ વિપરીત મેલીને નિરપરાધી એવા અમાને આ ભવ અને પરભવને વિષે પણ સતાપે છે. યુ એષ ષડ્ જીવનકાય વિસ્તર:; પરૈર નાલીઢપથસ્વર્યાદિત : અનેન સČજ્ઞ પરીક્ષણ ક્ષમારયિ પ્રસાદેાદયસાત્મવા: સ્થતા:।। ૬ । ૐ વીર વિભુ ! અન્ય તીથી'એ જેના માગ પશી` શકયા નથી એવું આ ષડ્ જીવનીકાયનું વિસ્તૃત ગહન સ્વરૂપ આપે જે પ્રતિપાદન કર્યું છે તેથી સ`જ્ઞની પીછાણુ કરવામાં કુશલ એવા પરીક્ષકે આપને સજ્ઞ સમજે છે, અને પ્રભુની અમારી પર કેવી મ્હેર કે આવા ભાવે અમને બતાવ્યા એમ સમજી અત્યન્ત હર્ષિત થાય છે. નિસર્ગ (નત્યક્ષણિકા વાનિ સ્તથા મહત્સુક્ષ્મ શરીરદર્શન:; યથા ન સમ્યફમતયતથા મુને ! ભવાનનેકાન્ત વિનીતમુકતવાન્. ૭. હૈ વીરવિભુ ! સત્યવાદી એવા આપે પ્રત્યેક વસ્તુને અનેકાન્ત સ્વરૂપવાળી પ્રતિપાદન કરી છે. આની આગળ વસ્તુ નિત્ય જ છે ક્ષણિકજ છે. શરીર વિશાળજ છે સૂક્ષ્મજ છે. આ રીતે એકાન્ત કથન કરતા એવા પરવાઢીએ વમળ બુદ્ધિવાળા હાઈ શકતા નથી. તપેાભરકાન્ત શરીર પીડનૈતાનુ બન્ધુ: શ્રુતસંપદાપિવા ત્વદીયવાયપ્રતિમાધપેલવેરવાપ્યતે નવશિવ ચિરાપિ ૮ فنون હૈ વીરવિભુ ! ભલે તપતપી શરરનું શોષણ કરે કઠીન ત્રતાનું પરિપાલન કરે, અથવા વિવિધ શાસ્ત્રાનું અધ્યયન કરે છતાં પણ આપના વચનરહસ્યને નહિ સમજતા જીવા ચીરકાળે પણ મુક્તિને પામી શકતા નથી. ન માનસક ન દેહવામય શુભાશુભ જ્યેષ્ઠલ વિભાગશ: । યદાર્થે તેનૈવ સમીક્ષ્યકારિણ; શરણ્ય! સન્તસ્ત્વયિ નાથ મુદ્રૂય: પા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy