SearchBrowseAboutContactDonate
Page Preview
Page 931
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વાદિ પુષ્ટિ સ‘ગ્રહ 23 નથી, દુ:ખ નથી અને વાંછા નથી તે એક જ શ્રી જિતેન્દ્ર મારી ગતિ થાઓ. ૧૬. ન યાગા ન રોગા ન ચેાદ્વેગવેગા: સ્થિતિર્તા ગતિર્મા ન મૃત્યુ જન્મ; ન પુણ્ય ન પાપ` ત યસ્યાસ્તિ બધ: સ એક: પરમાત્મા ગતિમે જિનેન્દ્રઃ ૧૭, ભાવા:-જે પ્રભુને મન વચન કાયાના ચેાગ નથી, જવરાદિરાગા થતા નથી, ચિત્તમાં ઉદ્વેગનાવેગ થતા નથી. વળી જેની આયુષ્યની સ્થિતિ (મય'દા) નથી, પરભવમાં ગતિ (ગમન) નથી, મૃત્યુ નથી, ચારાશી લાખ જીવયેાનીમાં જન્મ નથી, અને પુણ્ય, પાપ તથા બંધ નથી તે શ્રી જિનેન્દ્ર મારી ગતિ થાઓ. ૧૭. તપ: સયમ: સ્મૃત બ્રહ્મ શાચ મૃદુત્વા કિચનાનિ મુક્તિ:; ક્ષમૈવ યદુકતા જયથૈવ ધર્મ: સ એક: પરમત્મા ગામે જિનેન્દ્ર:. ૧૮. ભાવાર્થ :-જેમના ઉપદેશેલેા તપ, સયમ, સત્ય વચન, બ્રહ્મચય', અચૌય'તા, નિરભિમાની પણું, આર્જીવ (સરલતા) અપરિગ્રહ, મુક્તિ (નિલે†ભતા) અને ક્ષમા-આ દશ પ્રકારના ધમ જયવત વતે છે તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થએ. ૧૮. અહે। વિષ્ટપાધારભૂતા ધરિત્રી નિરાલંબનાધારમુક્તા યદાસ્તે; અચિ ચૈવ યુદ્ધ શકિત: પરા સા સ એક: પરમાત્મા ગતિમે જિનેન્દ્ર:, ૧૯, ભાવાથ:-જે ભગવતના ધમની શક્તિ અચિંત્ય અને ઉત્કૃષ્ટ છે કે જેનાથી સવ' ત્રૈલેાક્ય જનના આધારરૂપ આ પૃથ્વી આલંબન વગર અને આધાર વગર રહેલી છે, તે શ્રી જિનેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ થામ્મા. ૧૯ ન ચાંભાધિરાાવયેતુ ભતધાત્રીં સમાશ્વાસયત્યેવ કાલે ભુવાહ:; યદ્ભુતસÊમસામ્રાજ્યશ્ય: સ એક: પરમાત્મા ગતિમે જિનેન્દ્ર: ૨૦, ભાષા:-જે ભગવતથી પ્રગટ થયેલા સદ્ધમના સામ્રાજ્યને વશ થયેલે સમુદ્ર આ પૃથ્વીને ડુબાવતા નથી, અને મેઘ ચેગ્ય કાળે આવ્યા કરે છે તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. ૨૦. ન તિર્થંગ જવલત્યેવ યત્ વાલજિા યર્ધ્ય ન વાતિ પ્રચંડા નભસ્વાન્ સ જાતિ યુદ્ધ રાજપ્રતાપ: સ એક: પરમાત્મા ગતિમે જિનેન્દ્ર: ૨૧. ભાવાથ :-જે ભગવતના ધમરાજાના પ્રતાપ તેવા જાગૃત છે કે જેથી અગ્નિ તિરછે। પ્રજવલિત થતા નથી અને પ્રચંડ વાયુ ઊવ ભાગે વાતેા નથી તે શ્રી ભગવત જિનેન્દ્ર મારી ગતિ હા, ૨૧, ઇમા પુષ્પદ તા જગત્યત્ર વિશ્લેાપકારા યાયેતે વહતા ઉીકૃત્ય યત્તુલાકાત્તમાજ્ઞાં સ એક: પરમાત્મા ગતિમે જિનેન્દ્રઃ ૨૨. ભાવા:–જે લેાકાત્તમ પ્રભુની આજ્ઞાને અંગીકાર કરી વહન કરતાં આ સૂર્ય, ચ'દ્ર આ જગતમાં વિશ્વના ઉપકારને માટે હષથી ઉદય પામે છે તે. એક જ પરમાત્મા પ્રભુ મારી ગતિ થાઓ. ૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy