SearchBrowseAboutContactDonate
Page Preview
Page 930
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ સજ્જન સન્મિત્ર રહ્યાં નથી અને જેના વક્ષસ્થલમાં લક્ષ્મી રહેલાં નથી, તેમજ ઈચ્છાઓથી મુક્ત એવા જે પ્રભુને માક્ષલક્ષ્મી ભજે છે તે શ્રી જિનેન્દ્રપ્રભુ એકજ મારી ગતિ થાઓ. ૧૦. જગત્સ`ભવસ્થેમવિઘ્ન સરુપૈરલીકેન્દ્ર જાલેના જીવલેાકમ્ । મહામેાહકપે નિચિક્ષેપ નાથ: સ એક: પરમાત્મા ગતિમે જિનેન્દ્ર : ૫૧૧૫ ભાવાથ :-જે પ્રભુએ જગતની ઉત્પત્તિ, સ્થિરતા અને નાશરૂપ ખોટા ઈન્દ્રજાળા વડે આ લાકને મહામેહરૂપી કૂવામાં નાંખ્યા નથી, તે એકજ પરમાત્મા શ્રી જિનેન્દ્ર મારી ગતિ થાઓ. ૧૧. સમુત્પત્તિવિઘ્ન સાનિત્યસ્વરૂપા યદુત્થા ત્રિપધવ લેાકે વિધિત્વ હરત્વ' પ્રપેદે સ્વભાવે: સા એક : પરમાત્મા ગતિમે જિનેન્દ્રઃ ॥૧૨૫ ભાવાર્થ :-જે તીથકર પ્રભુથી પ્રગટ થએલી ઉત્પત્તિ, વિનાશ અને નિત્ય (ધ્રુવત્વ)રૂપ ત્રિપદી આ લાકમાં સ્વભાવથી બ્રહ્મપણાને, શિવપણાને અને વિષ્ણુપણાને પ્રાપ્ત થયેલી છે, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ મારી ગતિરૂપ થાઓ. ૧૨ ત્રિકાલ ત્રિàાકત્રિશક્તિ ત્રસંધ્ય-ત્રવર્ગત્રિદેવત્રિરત્નાદિ ભાવે; યદુકતા ત્રિપદ્યેવ વિશ્વાાન વત્રે, સ એક: પરમાત્મા ગતિર્મ જિનેન્દ્ર : ૫૧૩૫ ભાવા:-જે ભગવતે પ્રતિપાદન કરેલી ત્રિપદી ત્રિકાલ, ત્રિલેાક, ત્રિશકિત, ત્રિસ્યા, ત્રિવગ' ત્રિદેવ અને ત્રિરત્ન વગેરે ભાવાથી સત્ર વિશ્વને વરેલી છે, તે શ્રી જિતેન્દ્ર પ્રભુ એકજ મારી ગતિ થાઓ. ૧૩. યદાજ્ઞા ત્રિપદ્યેવ મ ત્યા તતાસા તદરત્યેવ ના વસ્તુ યજ્ઞવિતંòા । અતે છુમડ઼ે વસ્તુ યત્તધદીય, સ એક: પરમાત્મા ગ તમે જિનેન્દ્ર : ૫ ૧૪ । ભાવાર્થ :-જે ભગવ‘તની આજ્ઞા તેત્રિપદી જ છે, તેથી એ ત્રિપદી માનવા ચેાગ્ય છે, જે વસ્તુ ત્રિપદીથી વ્યાપ્ત છે તે વસ્તુ છે અને જે ત્રિપદીથી અષ્ઠિત નથી તે વસ્તુ પણ નથી. એ માટે એમ કહીએ છીએ કે, જે વસ્તુ છે તે ત્રિપદીમય છે. એવા શ્રી જિનેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ હા, ૧૪. ન શબ્દો ન પ રસા નાાપ ગધા ન વા ૫લેશે। નવર્ણા ન લિગમ, ન પૂર્વાપરત ન યાસ્તિ સંજ્ઞા સ એક: પરમાત્મા ગતિમ્ જિનેન્દ્રઃ ૧૫ ભાવા-જે જિનેન્દ્ર પ્રભુને શબ્દ, રૂપ, રસ, ગંધ, પશ-એ પાંચ વિષા નથી, જે પ્રભુને શ્વેતાદિ વણું નથી, જેમને સ્રી, પુરુષ કે નપુંસકલિંગ નથી અને આ પહેલા, આ બીજો એવી સ`જ્ઞા નથી, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હા, ૧૫. છિઠ્ઠા ને ભિઠ્ઠા ના ન લેઢા ન ખેદા ન શેષા ન દાહેા ન તાપાદિરાપ ન સાખ્ય ન દુ:ખ। યસ્યાસ્તિ વાંછા સ એક: પરમાત્મા ગતિમ્ જિનેન્દ્ર ૧૬ ભાવાથઃ–જે ભગવતને શસ્ત્રાદિકથી છેદ નથી, કરવત વગેરેથી ભેદ નથી, જલાદિકથી કલેશ નથી, ખેદ નથી, શૈાષ નથી, દાહ નથી, તાપ વગેરે આપત્તિ નથી, સુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy