SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ સજ્જન સુમિત્ર અવક્ષેત્ર પાતાલજમાલપાતાત વિધાયાપિ સર્વજ્ઞલક્ષ્મીનિવાસાન્ યદાજ્ઞા વિકિત્સાશ્રિતાન`ગભાજ: સ એક પરમાત્મા ગિતમ્ જિનેન્દ્ર: ૨૩. ભાવાથ:-શરીરને નહીં ભજનારા એવા સિદ્ધ કરવાની ઈચ્છાને આશ્રિત રહેલી અર્થાત્ સિદ્ધ (મુકત) કરવાને કચ્છતી એવી અથવા સિદ્ધોએ પણ જે આજ્ઞાના આશ્રય ઇચ્છયેા હતે એવી જે ભગવતની આજ્ઞા ભવ્ય પ્રાણીઓને સર્વાંગ લક્ષ્મીના નિવાસરૂપ બનાવીને નરકાનગોદાદિ કાઢવમાં પડવાથી બચાવે છે, તે શ્રી સર્વજ્ઞ પરમાત્મા પ્રભુ મારી ગતિ થાઓ. ૨૩. સુખદુચિંતામણીકામધેનુ પ્રભાવા ઘૃણાં નૈવ ક્રૂરે ભવન્તિ । ચતુર્થ યત્ને શિવે ભક્તિભાજા'સ એક ઃ પરમાત્મા ગતિમ્ જિનેન્દ્ર : ૫૨૪૫ ભાવાથ :-જે ભગવતથી પ્રગટ થયેલા ચાથા લેાકેાત્તર કલ્યાણુને વિષે, ભકિતવન્ત એવા અન્ય પ્રાણીઓને કલ્પવૃક્ષ, ચિ'તામણી અને કામધેનુના પ્રભાવા પણુ દૂર નથી, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એકજ મારી ગતિ થાઓ. ૨૪, કલિવ્યાલયગ્રિહવ્યાધિચાર-વ્યથાવારણ વ્યાપ્રવીથ્યાદિ વિધ્ના:। યદાજ્ઞાનુાં યુગ્મિનાં જાતુ ન હ્યુ : સ એક : પરમાત્માગતિમૈં જિનેન્દ્ર:॥૨૫॥ ભાવાથ :-જે ભગવતની આજ્ઞાને સેવન કરનારા સ્ત્રી પુરુષાને કલેશ, સપ`ભય, અગ્નિભય, ગ્રહપીડા, રાગ, ચારના ઉપદ્રવ, હસ્તીના ભય, અને વ્યાઘ્રની શ્રેણીના ભય ઇત્યાદિ વિધ્ન કદિપણ થતા નથી, તે શ્રી જિનેન્દ્ર પરમાત્મા એકજ મારી ગતિ હા. ૨૫. અબંધસ્તથૈક: સ્થિત્રા ના ક્ષયી વાપ્ય સદ્ના મતા થૈ ડૈ: સ થાત્મા ! ન તેષાં વિમૂઢાત્મનાં ગેાચરા ય: સ એક: પરમાત્મા ગતિમે જિનેન્દ્ર: ૨૬ ભાવાથ:-જે જડી આત્માને સવ થા કમના ખધરહિત, એક, સ્થિર, વિનાશી અને અસત્ માને છે, તેવા મૂઢ પુરુષાને જે ભગવન્ત ગેચર (જ્ઞાનવિષયી ) થતા નથી, તે જિનેન્દ્ર પરમાત્મા મારી ગતિ થાએ. ૨૬. ન વા દુ:ખગર્ભ ન વા મેહગર્ભે સ્થિતા જ્ઞાનગભૅ તુ વૈરાગ્યતત્ત્વે । યદાજ્ઞાનિલીના જન્મપાર' સ એક : પરમાત્મા ગતમેં જિનેન્દ્ર:॥૨૭॥ ભાવાથઃ—જે ભગવતની આજ્ઞા દુ:ખગભિ'ત વૈરાગ્ય કે મેહગભિત વૈરાગ્યમાં રહી નથી પણ તે જ્ઞાનગભિ ત વૈરાગ્ય (તત્ત્વ)માં રહેલી છે, વળી જેમની આજ્ઞામાં લીન થયેલા પુરુષા જન્મમરણુરૂપ સ‘સારસમુદ્રના પારને પામી ગયા છે, તે શ્રી જિનેન્દ્ર ભગવત મારી ગતિ હા. ૨૭. વિહાયાશ્રય' સંવર' સ યેવ યજ્ઞાજ્ઞાપરાભાજિ ટૈનિવિશેષ:; ૩ સ્વકરતૈરકાયે વ માક્ષેા ભવા વા સ એક: પરમાત્મા ગતિમે જિનેન્દ્રઃ ૨૮ ભાવાથ :-જે નિવિશેષ (સામાન્ય આશ્રય કરનારી) એવી જે ભગવંતની ઉત્કૃષ્ટ આજ્ઞાને સેવેલી છે, તે પુરુષાએ પોતાના ભવ મેાક્ષરૂપ કર્યાં છે. એવા તે શ્રી જિનેન્દ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy