SearchBrowseAboutContactDonate
Page Preview
Page 928
Loading...
Download File
Download File
Page Text
________________ સજજન સન્મિત્ર ગુણાધિક આચાર્યાદિક પ્રત્યે નમસ્કાર હો ! સર્વજ્ઞ શાસન જયવત વ! પરમસંબધિવર બધિના લાભવડે મિથ્યાત્વ દેવની નિવૃત્તિ વેગે પ્રાણીઓ સુખી થાઓ! સુખી થાઓ ! સુખી થાઓ ! ઇતિ. પાપ પ્રતિધાત ગુણબીજાધાન સૂત્ર. શ્રી સિદ્ધસેન દિવાકરવિરચિતા વદ્ધમાનદ્વત્રિશિકા (ભુજગપ્રયાતમ ) સદા યોગસામાન્સમું ભુતસામ્ય: પ્રભૈત્પાદિતપ્રાણિ પુણ્યપ્રકાશ; ત્રિલોકીશવંદસ્ત્રિકાલજ્ઞનેતા સ એક: પરમાત્મા ગતિમેં જિનેન્દ્ર: ૧ ભાવાર્થ-ક્ષાયિક ભાવથી ઉત્પન્ન થયેલા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપગના તાદાત્મ્ય પણાના અનુભવથી જેમનામાં હંમેશાં સમપણું રહેલું છે અને જેઓએ કેવળજ્ઞાન અને કેવલ –દશનની પ્રભાથી પોતાના શાસનમાં રહેલા પ્રાણુઓને ધર્મને ઉદ્યત કરેલ છે, જે દેવેદ્ર, ભૂમીંદ્ર અને ચમરેદ્રાને વાંદવા ગ્ય છે, અને માત, શ્રત, અવધિ તથા મન:પર્યાયજ્ઞાનવાલા પુરૂષોના સ્વામી છે એવા સામાન્ય કેવલીઓના ઈંદ્ર પરમાત્મા શ્રી વધમાનસ્વામી એકજ મારી ગતિ-શરણ થાઓ. ૧. શિડ્યાદિસંખેથ બુદ્ધ: પુરાણ: પુમાનખેલાડપ્પનૈકડિપ્યર્થક, પ્રકૃત્યાત્મવૃત્યાતૃપાધિસ્વભાવ: સ એક: પરમાત્મા ગતિમે જિનેન્દ્ર:. ૨ ભાવાથ-ઉપદ્રવ રહિત, પિતાના તીર્થની આદિના કરનાર, તવના જાણનાર, નહિ વૃદ્ધ, સર્વ જીવેનું રક્ષણ કરનાર, ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી અલક્ષ્ય અનંત પર્યાયાત્મક વરતુના જ્ઞાતા હોવાથી અનેક, નિશ્ચયનયથી એક, કમપ્રકૃતિ વગેરેના પરિણામથી ઉપાધિરૂપ છતાં આત્મવૃત્તિવડે સવભાવમય એવા તે જિનેન્દ્ર મારી ગતિરૂપ છે. ૨. જુગુપ્સાભયાજ્ઞાનનિદ્રાવિરત્યંગ હાસ્યશુષમિથ્યાત્વરાગે ! ન યો ત્યરત્યન્તરાયૅ: સિવે સ એક: પરમાત્મા ગતિ જિનેન્દ્રઃ ૩ ભાવાર્થ-નિંદા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામાભિલાષ, હાસ્ય, શેક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ, દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીતરાય એ પ્રમાણેનાં અઢાર છે જેને સેવતાં નથી તેવા એક જ પરમાત્મા જિનેન્દ્ર મારી ગતિરૂપ છે. ૩. ન યે બાહ્યસત્વેન મંત્રી પ્રપન્નસ્તમોબિન નો વા રભિ પ્રાણુન્ન ત્રલોકી પરિત્રાણનિતંદ્રમુદ્રઃ સ એક પરમાત્મા ગતિમ્ જિનેન્દ્રક. ૪ ભાવાર્થ-જે પ્રભુ લૌકિક સત્વગુણની સાથે મૈત્રીને પ્રાપ્ત થયા નથી. જે અજ્ઞાનરૂપ અંધકારથી અને રજોગુણથી પ્રેરાયેલા નથી અને ત્રણ લેકની રક્ષા કરવામાં જેની મતિ આલસ્ય રહિત છે, તે એક જ શ્રી જિનેન્દ્ર મારી ગતિરૂપ થાઓ. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy