SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ ८१६ અજજન સન્મિત્ર શ્રી અહં નમઃ ચિરંતન આચાર્ય કૃત પંચસૂત્રમધ્યે પ્રથમ - પાપડિગ્ધાય ગુણ બીજા હાણસુરં (પાપપ્રતિઘાત અને ગુણબીજ આધાન પ્રથમ સત્ર) મે વીઅાગાણું ભવ્યનુણું દેવંદપૂઈઆણું જહઅવધુવાદણ તેલુકક ગુરૂનું અરુહંતાણુ ભગવંત છું જે એવભાઈ કખંતિ-ઈહ ખલુ અણુઈ જીવે, અણુઈ જીવસ ભ, અણુઈ કમ્પસંજોગ નિવ્રુત્તિએ દુકખરૂ, દુકફેલ દુકખાણુબધે. એઅસણું વચ્છિન્ની સુદ્ધધમ્મસ પત્તી પાવક— વિગમાઓ પાવકમવિગમે તહાભવાઈ ભાવ અર્થ-વીતરાગ, સર્વજ્ઞ, સુરેન્દ્રપૂજિત, યથાસ્થિત વસ્તુ-તત્વવાદી અને ગ્રેજ્યગુરૂ એવા અરહંત ભગવંતને નમસ્કાર છે તેઓ એમ આખ્યાન કરે છે કે “નિરો આ લેકમાં અનાદિ જીવાત્મા છે તથા અનાદિ કર્મસંગ જનિત જન્મ, જરા, મરણ, રોગ, શેક લક્ષણ, દુઃખરૂપ, દુઃખફલવાળે, અને દુઃખની પરંપરાવાળે અનાદિ સંસાર છે. એ અનાદિ સંસાર-બ્રમણનો અંત શુદ્ધજ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ધર્મનું ઔચિત્યવડે સતત સત્કાર અને વિધિપૂર્વક સેવન કરવાથી થાય છે. ઉકત શુદ્ધ ધર્મની સંપ્રાપ્તિ મિથ્યાત્વમેહનીય પ્રમુખ પાપકમને વિનાશ થવાથી થાય છે અને તે પાપકમનો વિનાશ તથાવિધ ભવ્યત્વ, કાળ, નિયતિ કમને પુરૂષાર્થ વડે થવા પામે છે. તસ્ય પણ વિવાગસાહણિ ચઉમરણગમણું દુકકડ ગરિહા સુકડાણા સેવણું, અઓ કાયવમિણું હાઉકામેણું સયા સુપ્પણિહાણું ભેજે જે સંકિલેસે તિકાલમસંકિલેશે. જાવજવં મે ભગવંતો પરમતિલોગનાહા. અણુત્તર પુર્ણસંભારા, ખીણરાગદોસોહા અચિંત ચિંતામણી ભવજલહિપોઆ, એગંતસરણા અરહંતા સરણું. હા પહણજારમરણા અને કમ્મકલંકા, પણÇવાબાહા ! કેવલનાણુ દંસણ, સિદ્ધિપુરનિવાસી નિરૂવમસુહ સંગયા, સવહાકિરચા સિદ્ધા સરણું. અર્થ:-તથાવિધ ભવ્યત્વ પરિપાકનાં સાધન અરિહંતદિક ચાર શરણું દુષ્કૃતનિંદા ગઈ અને સુકૃત કરણીનું અનુદન કરવારૂપ થયા છે, તેથી મોક્ષાથી જનેએ સદા સુપ્રણિધાન સંકલેશ સમયે વારંવાર અને અસંકલેશ સમયે સામાન્ય રીતે ત્રિકાળ કર્યા કરવું પરમ ત્રિલોકીનાથ પ્રધાન પુણ્યના ભંડાર રાગદ્વેષ નેહથી સર્વથા રહિત અચિત્ય ચિન્તામણીરુપ ભવસાગરમાં પિતા સમાન અને એકાન્ત શરણ કરવા યોગ્ય એવાં અરહંત ભગવતેનું હારે જીવિત પયંત શરણ છે તથા જન્મ જરા મરણથી મુક્ત અજરામર કમ કલંક રહિત સર્વ પ્રકારતી પીડા રહિત કેવલજ્ઞાન દર્શનયુકત શિવપુર નિવાસી નિરુપમ સુખ સંયુકત અને સર્વથા કૃતકત્ય એવા સિદ્ધોનું મને શરણ હે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy