SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વાદિ પુષ્ટિ સ‘ગ્રહ કું૭ તહા પસ’નગંભીર સયા, સાવજો વરયા, પંચવિહાયારાગા, પરેશવયાનિયા, પઉમા નિર્દેસણા, ઝાજઝયણુસર્યા, વિસુજઝમાણુભાવા સાહૂ સરણું, તહા સુરાસુરમણુઅપુઆ, માહિતિમર સુમાલી, રાગદ્દાસવિસપરમમતા, હુંઉસયલક નાણાાણ કમ્મવણ વિહાવસૂ, સાહગેા સિદ્ધભાવસ કૈવલ પન્નતા ધમ્મા જાવજીવ મે ભગવ ́ સરણ સર મુવગએ એએસિ ગરામિ દુકકડ.... જણ અરહ તેસુવા સિદ્ધેસુ વા આયરિયેસુ વા, ઉવજઝાએસ વા સાહસુવા, સાહુણીસુ વા, અનેસુ વા ધમ્મ‰ણેસુવા, માણિજજેસુ, પુષ્ટિજેસુ, તહા માઇસુ વા પિતુ વા બંધુસુ વા. સમસ્ત કલ્યાણના અ:-તથા પ્રશાન્ત ગંભીર આશયવત સાવધ (પાપ) વ્યાપારથી વિરમેલા પાંચ પ્રકારના આચારમાં કુશળ, પરાપકારમાં રકત (ઉજમાળ) પદ્મકમળ જેવા નિલે પ શરદજળ જેવા સ્વચ્છ હૃદયવાળા, જ્ઞાનઘ્યાનમાં સાવધાન અને વિશુદ્ધમાન પરિણામવાળા સંતસાધુએનું મને શરણુ હૈ, તથા સુર અસુર મનુષ્યે વડે પૂજિત માહુ, અંધકારને ટાળવા સૂચ'સમાન રાગદ્વેષરૂપ વિષને ટાળવા પરમમત્ર સમાન, હેતુરૂપ, ક વનને માળવા અગ્નિ સમાન અને પરમ મેાક્ષરૂપ, સિદ્ધિ સાધક સવજ્ઞ પ્રણીત ધમ'નુ' મને જાવજીવ શરણુ હા. ઉકત ચારે શરણા આદરી હું દુષ્કૃત્ય (પાપ)ની નિદા કરૂં છું, અરિહંતા, સિદ્ધો, આચાર્યાં, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીઓ, કે ખીજા અનેરા પૂજનીય માનનીય ગુણાધિક આત્મા વિષે તથા માતા, પિતા, મધુઓ. મિત્તસુવા ઉબયારીસુ વા એહેણુ વા વેસુ મâિએસ, અમહિઁએસુ, મગસ હણેસ, અગ્ગસાહણેસુ, જકિચિ વિતહમારિએ અણુાયરિઅવ્વ અણુચ્છિવ્ય, પાવ પાવાણુબંધિ સુહુમવા, બાયરવા, મણેણ વા, વાયાએ વા, કાએણવા, કય વા, કારવિઅવા, અણુમેહ વા, રાગેણ વા, દાસેણ વા, મેહંણુ વા, ત્થવા જમ્મુ જમ્મુ તરસુવા, ગહિઅમેસ, દુમેબ, જિઝઅશ્વમેઅ', વિ'િમએ, કલ્લામિત્તગુરૂ ભગવ’તવયણાએ, એવમેઅતિ રોઈ સહાએ અરિહંત સિદ્ધસમખ્ખ, ગરહામિ અણુિં દુRsમેઅ ઉજિઝયવ્યમે ડ્થ મિચ્છામિ દુકકડ` મિચ્છામિ દુકઠ' મિચ્છામિ દુકકડ, અથ-મિત્રા કે ઉપકારી જને વિષે અથવા એછે (સામાન્યતઃ ) સમકિતાદિ યુક્ત કે તેથી રહિત જીવા વિષે પુસ્તકો વિગેરે કે ખડ્ગાદિ વિષે મેં' જે કાંઈ વિપરીત અવિધિ ભાગાદિકવડે નહિ આચરવાયાગ્ય નહિ ઈચ્છવા ચેગ્ય પાપાનુબંધ પાપ-સુમકે સ્કુલ મન વચન કે કાયા વડે, રાગ દ્વેષ કે મેહવર્ડ આ જન્મ કે અન્ય જન્મમાં કર્યુ, કરાવ્યું કે અનુમાવુ હોય તે દુષ્કૃત્ય કલ્યાણ મિત્ર ગુરૂ-દેવનાં વચનથી નિદાગોં યાગ્ય અને છડવા યાગ્ય જાણ્યુ. શ્રદ્ધાવડે એ વાત મને ગમી એટલે અરિહંત સિદ્ધની સમક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy