________________
વિધી સ‘ગ્રહ
૮૨૫
કહેવુ. પછી ઇછાઝ્મ અનુસાર નમા ખમાસમણાણું નમાડહુ ત્॰ કહીને વિશાલલાચન નમુત્થણ॰ અરિહંત ચેઈયાણું અન્નત્યં કહી, એક નવકારના કાઉસગ્ગ કરી, પારી, નમાઽત્॰ કડી, કલ્લાકની પ્રથમ થાય કહેવી, પછી લાગસ॰ પુક્ષરવરદી સિદ્ધાણુ યુદ્ધાણું” કહી અનુક્રમે ચાર થાયે કહ્રીએ છીએ તિાં સુધી કહેવુ, પછી નમ્રુત્યણું કહી ભગવાન આદિ ચારને ચાર ખમાસમણે વાંદવા, પછી જમણા હાથ ચરવળા ઉપર સ્થાપી અઠ્ઠાઈજોયુ કહેવુ. પછીખમાસમણ દઈ, શ્રી સીમ`ધરસ્વામીનું ચૈત્યવદન, સ્તવન, જય વીયરાય, કાઉસ્સગ્ગ થાય પયત કહીએ છીએ તિહાં સુધી કહેવુ. પછી ખમાસમણ દેવા પૂર્વક શ્રી સિદ્ધાચળજીનું ચૈત્યવાન સ્તવન, જય વીયરાય કાઉસ્સગ્ગ અને થાય કહીએ છીએ, તિહાં સુધી કહેવુ', પછી સામાયિક પારવાની વિધિની રીતે સામાયિક પારવા સુધી પ્રથમ પ્રમાણે કહેવું. ૭ ૫શ્મિ પ્રતિક્રમણ વિધિ
પ્રથમ દૈવસિક પ્રતિક્રમણમાં વ‘દિત્તુ કહી રહીએ તિહાં સુધી સવ* કહેવું, પણ ચૈત્ય વંદન સકલાનું કહેવું, અને થાયેા સ્નાતસ્યાની કહેવી. પછી ખમાસમણ દઇને દેવસિ આલાઇઅ પડિક તા ઇચ્છાકારેણુ॰ પકિખમુહપત્તિ પડિલેહું? ઇચ્છ' એમ કહી મુહપત્તિ ડિલેહીએ. પછી વાંદણુાં એ દીજે. પછી ઇચ્છાકારેણુ॰ સમુદ્ધાખામણેણુ' અભ્રુર્હુિઆમિ અબ્ભ'તર પિક્ખમ ખામેઉં ? ઇચ્છું ખામેમિ પદ્મિઅ, પનરસ દિવસાણુ, પનરસ રાઈઆણું, કિંચિ અપત્તિઅ‘॰ કહી ઈચ્છાકારેણ સસિષ્ઠ પિક્ષ્મ આલઉં? ઇચ્છ આલાએમ જો મે પિએ અઈઆર ક॰ કહી ઇચ્છાકારેણુ દે પિòતિચાર આલેઉં ? ઈચ્છ એમ કહી અતિચાર કહીએ. પછી એવકારે શ્રાવકતણે ધર્મે શ્રીસમ કિતમૂળ ખાર વ્રત એક સેા ચાવીસ અતિચાર માંહે, અનેશ જે કાઈ અતિચાર પક્ષ દિવસમાંš સૂક્ષ્મબાદર જાણતાં અજાણતાં હુએ હોય; તે સવિ હું મન વચન કાયાએ કરીમિચ્છામિ દુક્કડં કહેવું. સન્વસ્ટિવ પિક્ખમ દુચિતિષ, દુમ્ભાસિગ્મ, દુર્દિ, ઈન્ચાકારેણ સ`સિહુ ભગવન ? ઈચ્છ* તસ મિચ્છા મિ દુક્કડં કહેવું. પછી ઈચ્છાકારી ભગવત્ પસાય કરી ખ઼િતપપ્રસાદ કરશેાજી એમ ઉચ્ચાર કરીને આવી રીતે કહીએ:ચઉત્થેણું, એક ઉપવાસ, એ આંબિલ, ત્રણુ નીવી, ચાર એકાસણા, આઠ બેઅસણાં એ હજાર સજઝાય, યથાશક્તિ તપ કરી પહોંચાડવા. તે વખતે પ્રવેશ કર્યાં હાય તા પટ્ટુએ કહીએ અને કરવા હાય તે તદ્ઘત્તિ કહીએ. તથા ન કરવા હાય તા અણુખેલ્યા રહીએ. પછી વાંદણાં બે દીજે. પછી ઇચ્છાકા॰ પત્તેઅખામણેણુ અશ્રુŕિએમ અષ્મિતર પિwઅખામેઉં ? ઇચ્છ, ખામેમિ પિક્ખમ, પનરસ દિવાસાણ, પનરસ રાઈઆણું, જકિચિ અપત્તિઅ॰ કહી પછી વાંદણાં એ દીજે. પછી દેસિઅ આલેઈઅ પડિતા ઈચ્છાકા॰ ભગવન પકિખઅ' પઢિમાવેહ કહી, સમ્પડિકમામિ કરેમિ ભંતે સામા ઈશ્મ” કહી, ઇચ્છામિ પડિકમિઉં જે મે પક્રિખ॰ કહેવું પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણુ સદ॰ પિલ્મસૂત્ર પહું? ઇચ્છ. એમ કહી ત્રણ નવકાર ગણી, સાધુ હોય ત પિક્òસૂત્ર કહે અને સાધુ ન હોય તે નવકાર ગણીને શ્રાવક વદિત્તુ કહે. પછી સુઅદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org