SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૪ સજન સન્મિત્ર ક્લ્ખયકમઁક્ષ્મય નિમિત્તે કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છ' દુધ્મક્ષયકમ્મક્ષયનમિત્ત' કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં કહી, સપૂણુ ચાર લેગસ અથવા સેાળ નવકારના કાઉસગ્ગ કરવા. પછી વડીલે અથવા પાતે પારીને નમાઝ્ડ ત્॰ કહી લઘુ શાંતિ કહી પ્રગટ લેાગસ કહેવા. પછી ખમાસમણુ દઈ, ઈરિયાવહિ॰ તસ ઉતરી અન્નત્યં કહી, એક લેકસના કાઉસ્સગ્ગ કરા, પારી પ્રગટ લેગસ કહેવા. પછી ખમાસમણ દઈ, ઈરિયાવહિ॰ તસ ઉતરી અન્નત્થ કહી એક લાગસ્સના કાઉસ્સગ્ગ કરી, પારી પ્રગટ લાગસ કહેવા. પછી ચક્કસાય નમ્રુત્યુણું કહી જાવ'તિ ચેઈઆઈઁ કહી ખમાસમણુ દઈ જાવ તકેવી સાહુકહી નમેાડ્યું ત્ ઉવસગ્ગ હર'૰ જય વયાય૦ કહેવા. પછી ઈચ્છા॰ મુહુપત્તિ પડિલેહું ? ઈચ્છ, કડી મુહપત્તિ ડિલેવી, પછી સામાયિક પારવાના વિધિ પ્રમાણે સામાયિક પારવું. ૬. રાઇઅ પ્રતિક્રમણ વિધિ સુ પ્રથમ-પૂર્વની રીતે સામાયિક લેવું. પછી ખમાસમણુ દઈ ઈચ્છા૰સદે મિણ દુસુમિણુ ઉડાવણી રાયપાયચ્છિત્ત વિસે હસ્ત્ય. કાઉસ્સગ્ગ કરું ઇચ્છ' કુસુમિણ દુસુમિણુ રાઈય ઉડ્ડાવણી પાયચ્છિત્તવિસાહણુત્ય કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં કહી ચાર લાગસ્સના કાઉસ્સગ કરી, પારી, પ્રગટ લાગસ કહેવા. પછી ખમાસમણુ દઇ ઇચ્છા ચૈત્યવંદન કરૂ ? ઈચ્છ` કહી, જગચિંતામણુિનું ચૈત્યવદન જયવીયરાય સુધી કહેવું, પછી ચાર ખમાસસણુ દેવા પૂર્વક ભગવાન્હેં આચાયહું, ઉપાધ્યાયડુ, અને સવ' સાધુ ુ' કહી વાંદવા. પછી ખમાસમણુ ઈ, ઈચ્છા સ`દિ ભગવાન સઝાય સદિસાહું કહી ખમાસમણુ દઈ ઇચ્છા॰ સ`દિ સઝાય કરૂં ઈચ્છ` ભરહેસરની સઝાય, નવકાર ગણી ઇચ્છકાર સુહરાંઇને પાઠ કહેવા. પછી ઈચ્છાકા સ`દિ॰ રાઈઅ પડિકમણે ઠાઉં ? ઈચ્છ કહીને જમણા હાથ ઉષધ ઉપર સ્થાપી ને સવ્વસવ રાઇઅ દુચત્તિઅ॰ કહી નમ્રુત્યુણું તથા કરેમિ ભંતે કહી, ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ૰ તસ્સ ઉત્તરી અન્નત્થ॰ કહી એક લેગસ્ટ અથવા ચાર નવકારના કાઉસગ્ગ કરવા. પારીને પ્રગટ લોગસ્સ કહી સવ્વલેએ અહિન॰ અન્નત્યં કહી એક લેગસ અથવા ચાર નવકારના કાઉસ્સગ કરવા તે પારી પુખર વરદી સુઅસ્સ૰ અન્નત્થ કહી અતિચારની આઠ ગાથાને અથવા તે ન આવડે તે આર્ટ નવકારના કાઉસગ્ગ કરવા તે પારી સિદ્ધાણુ બુદ્ધણુ કહીને ત્રીજા આવશ્યકની મુહુપત્ત ડિલેડીને વાંદણા એ દેવાં. તિઙાંથી તે અદ્ભુ‰એ ખામી વાંદણા એ દીજૈ, તિRsાં સુધી દેવસિમની રીતે જાણવુ'; પણ જે ઠેકાણે દેવિસ' આવે તે ઠેકાણે રાઇઅ કહેવુ. પછી આરિઅ ઉવજઝાએ કરે!મ ભંતે ઈચ્છામિ ઠામિ તસ્સ ઉત્તરી અન્નત્થ કહી, તપ ચિંતવણી કરતાં ન આવડે તે સેાળ નવકારના કાઉસ્સગ્ગ કરવા, તે પારીને પ્રગટ લેગસ કહી, છઠ્ઠા આવશ્યકની મુદ્ઘપત્તિ પડિલેહીને વાંદણાં એ દેવાં. પછી સકલતીથ' વંદન કરવુ. પછી ઈચ્છકારી ભગવાન્ પસાય કરી પચ્ચક્ખાણુના આદેશ દેશાજી કહી યથાકિતએ પચ્ચક્ખાણુ કરવું. પછી સામાયિક, ચઉષ્વિસત્થએ વાંદાં, પિક્ મણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણુ કર્યુ છે જી એમ કહી છ આવશ્યક સ‘ભારવાં. તેમાં પચ્ચક્ખાણુ કર્યુ હોય તેા કર્યુ છે જી કહેવું, અને ધાતુ* હોય તેા ધાયુ' છે જી એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy