________________
૯૯૭
સઝાય અને પદવિભાગ
- આત્માનુભવ ગ્રહણ કરવાની શિખામણ – દોહરા
જે પદ ભૌપદ ભય હરે, સે પદ સેફ અનુપ, જિહિ પદ પરસત ઔર પદ, લગે આપદારૂપ ૩૧.
અનુભવની પ્રશંસા-કંડલિયા અનુભવ ચિંતામનિ રતન, જાકે હિય પરગાસ, સે. પુનીત શિવપદ લહે, દહે ચતુરગતિવાસ, દહે ચતુરગતિવાસ, આસ ધરિ કિયા ન મ નુતન બંધ નિધિ પુમ્બ કૃત કમ વિહંડ, તાકે ન ગનુ વિકાર ન ગનુ બહુ ભાર ન ગનુ ભવ, જાકે હિરદે માંહિ સતત ચિંતામનિ અનુભવ ૩૨.
વિષય વાસનાઓથી વિરકત રહેવાનો ઉપદેશ–સવયા એકત્રીસા જેલ ગ્યાનો ઉદેત તલ નહિ બધ હેત, બરતે મિયાત તબ નાના બંધ હહિ હે એસૌ ભેદ સુનિ કે લગ્યો તે વિષે ભેગનિસ, જેગનિસૌ ઉદ્મકી રીતિ તેં બિછહિ હે, સુનું શ્રેયા સંત તુ કહે છે સમકિતવંત, યહુત એક ત ભગવંતક દિર હિ હે, વિપૈસો વિમુખ હેહિ અનુભ દસા અહિ, મખ સુખ ટેહિ તેહિ ઐસી મતિ સેહિ હે ૩૩.
જ્ઞાની જીવ વિષયોમાં નિરંકુશ નથી રહેતો.
પાઈ -યાનકલા જિનકે ઘટ જાગી, તે જગમાંહિ સહજ વૈરાગી, ગ્યાની મગન વિષે સુખમાંહી, યહ વિપરીતિ સંભવૈ નાંહી. ૩૪.
જ્ઞાન અને વિરાગ્ય એક સાથે જ થાય છે–દોહરા. ગ્યાન સકતિ વૈરાગ્ય બલ, સિવ સાધે સમકાલ, જ્યૌ લાચન ન્યારે ર, નિરસૈં મૂઢ મનુષ્ય વિષયોથી વિરકત નથી હોતા–સવૈયા એકત્રીસા.
રવિકે ઉદેત અસ્ત હોત દિન દિન પ્રતિ, અંજુલિકે જીવન જ જીવન ઘટતુ હૈ, કાલકે ગ્રસ્ત છિન છિન હોત છિન તન, આરેકે ચલત માનો કાઠ સી કટતુ હૈ, અને પરિ મુરખ ન જે પરમાથકો, સ્વારથ હેતુ ભ્રમ ભારત ઠટતુ હૈ, લગશે ફિરે લેગનિસો પચ્યો પરે જગનિસૌ, વિરસ ભેગનિસૌ નેક ન હટતુ હૈ. ૩૬.
આમવિલાસ જાણવાનો ઉપદેશ. સવૈયા ત્રેવીસા રે રુચિવન પચારિ કહેં ગુરુ. તુ અપનોં પર બૂઝત નાંહી. ખજુ હિયે નિજ ચેતન લચ્છન, હૈ નિજમૈ નિજ ગુઝત નાંહી. સુદ્ધ સુઈદ સદા અતિ ઉજજલ. માયા કે કંદ અરૂઝત નાંહી; તેરી સરૂપ ન દુકી દેહીમ, તાહીમ હૈ તેહિ સુઝત નાંહી. ૩૭.
મનની સ્થિરતાને પ્રયત્ન–દોહરા જે મન વિર્ષે કષાય, બરતૈ ચંચલ સેઇ. જે મન ધ્યાન વિચારસૌ, કે સુ અવિચલ હાઈ ૩૮.
દેહરા :-તાતેં વિષે કષાયસ ફેરિ સુ મનકી બાંનિ. સુદ્ધાતમ અનુભૌવિર્ષ, કીજૈ અવિચલ આનિ. ૩૯
દેઊ નાલ. ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org