________________
બજાજન સન્મિત્ર શ્રી ગુરૂની પારમાર્થિક શિખામણભૈયા જગવાસી – ઉદાસી હૈ જગત સૌ એક છ મહીના ઉપદેસ મેરો માનુ રે ઔર સંકલપ વિકલપકે વિકાર તજિ, પૈઠિ એક મન એક કૌરુ આનુ રે તેરી ઘટ સર તામૈ તૂહી હૈ કલમ તાકો, તુહી મધુકર બહૈ સુવાસ પહિચાનુ રે, બાપતિ ન રહે હૈ કછુ એસ તુ વિચારતુ હૈ, સહી હૈ હૈ પ્રાપતિ સરૂપ યૌ હી જાનુ રે ૨૪.
ભેદત્વજ્ઞાનનું પરિણામ જૈસૈ કરવત એક કાઠ બીચ ખંડ કરે, જૈસે રાજહંસ નિરવારે દૂધ જલકો. તૈસે ભેદગ્યાન નિજ ભેદક-સકતિસેતી, કિન્ન ભિન્ન કરે ચિદાનંદ પુદગલકો. અવધિકો, ધાવૈ મન પર્યકી અવસ્થા પાવૈ, ઉમગિકે આવૈ પરમાધિકે થલકૌ. યાહી ભાંતિ પૂરનસરૂપકો ઉદેત ધરૈ, કરે પ્રતિબિંબિત પદારથ સકલકૌ. ૨૫.
જીવ નિશ્ચયથી અકર્તા અને વ્યવહારથી કર્તા છે. વિવહાર-દષ્ટિર્સ વિલેકતબધ્યૌસૌ દીસે, નિહર્ચ નિહારત ના બાંધ્યા યહ કિનહીંએક પછ બંથી એક પછૌં અબંધ સદા, દેઊ પચ્છ અપનૈ અનાદિ ધરે ઇનિહીં. કે કહે સમલ વિમલરૂપ કેઊ કહે ચિદાનંદ તૈસી ઈ બખાળે જૈસે જિનિહિં. બં માને ખુલ્યો માને દેઊ ને ભેદ જાનૈ, સોઈ ગ્યાનવત જીવ તત્વ પાયે તિનિહ. ૨૬. નયજ્ઞાન દ્વારા વસ્તુ સ્વરૂપ જાણીને સમસ્ત ભાવમાં રહેનારાઓની પ્રશંસા
સયા એકત્રીસા પ્રથમ નિયત નય દૂછ વિવહાર નય, દુહકોં ફલાવત અનંત ભેદ ફલે હૈ. જયૌ જય નય ફલૈં ત્યૌ ત્યૌ મનકે કલ્લોલ ફર્લૅ, ચંચલ સુભાવ કલેકલ ઉછલે હૈ. ઐસી નયકક્ષ તાકૌ પક્ષ તજી ગ્યાની જીવ. સમરસી ભએ એકતાસાં નહિ ટાલે હૈ મહામહ નાસિ સુદ્ધ-અનુભ અભ્યાસિ નિજ બહ પરમાસિ સુખરાસિ માંહિ રલે હૈ. ૨૭.
શિલ્પની શંકાનું સમાધાન પૂરવ અવસ્થા જે કરમ-અધ કરીને અબ, તેમાં ઉદ્દે આઇ નાના ભાંતિ રસ દેત હૈ. કેઈ સુભ સાતા કેઈ અશુભ અસાતારૂપ. દહૂંસાં ન રાગ ન વિરોધ સમચેત હૈ જથાગ ક્રિયા કરેફલકી ન ઇચ્છા ધરે, જીવન મુક્તિકો બિરદ ગહિ લેત હૈ. યાતે ગ્યાનવંતક ન આસીવ કહત કેઊ, મુદ્ધતાસૌ ન્યારે ભએ સુદ્ધતા સમેત હૈ. ૨૮.
મોક્ષનું મુળ ભેદ વિજ્ઞાન- છપાય પ્રગટિ ભેદ વિગ્યાન આપણન જાને. પર પરનતિ પરિત્યાગ, સુદ્ધ અનુભૌ થિતિ ઠાને. કરિ અનુભૌ અભ્યાસ, સહજ સંવર પરગા. આસવ દ્વાર નિધિ કરમશન– તિમિર વિનાશ. ક્ષય કરિ વિભાવ સમભાવ ભજિ નિરવિકલપ નિજ પદ ગહે. નિમલા વિશુદ્ધ સાસુત સુથિર, પરમ અતીન્દ્રિય સુખ લહૈ. ૨૯.
ચોપાઈ –જે બિનુ ચાની ક્રિયા અવગાહે, જે બિન ક્રિયા મેખ પદ ચાહે, જે બિનુ મેખ કહે મેં સુખિયા, સે અજાન મૂઢનિ મેં મુખિયા ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org