________________
*
૮૯૮
જન સન્મિત્ર આત્માનુભવ કરવાને વિધિ–સવૈયા એકત્રીસા પ્રથમ સુદ્રિષ્ટિસૌ સરીરરૂપ કીજે ભિન્ન, તામૈ ઔર સૂછમ સરીર ભિન્ન માનિયે. અષ્ટ કમ ભાવકી ઉપાધિ સેઊ કીજે ભિન્ન, તમેં સુબુદ્ધિકૌ વિલાસ ભિન્ન જાનિયે. તાર્મ પ્રભુ ચેતન વિરાજિત અખંડરૂપ વહૈ શ્રત ગ્યાનકે પ્રવાન ઉર આનિચે. વાહીકો વિચાર કરિ વાહીમેં મગન હજૈ, વાકી પદ સાધિએ એસી વિધિ કાનિયે. ૪૦.
આત્માનુભવથી કર્મબંધ થતો નથી—ચોપાઈ ઈહિ વિધિ વસ્તુ વ્યવસ્થા જાનૈ, રાગાદિક નિજ રૂપ ન માને, તાતેં ગ્યાનવંત જગમાંહી. કરમ બંધકો કરતા નહી. ૪૧.
નવભક્તિનાં નામ–દોહરા શ્રવન કીરતન ચિંતવન, સેવન બંધન ધ્યાન લઘુતા સમતા એકતા,નૌધા ભક્તિ પ્રવાન. ૪૨.
મોક્ષમાર્ગી જીવોની પરણતિ-સવિયા ત્રેવીસા. ચેતન મંડિત અંગ અખંડિત, સુદ્ધ પવિત્ર પદારથ મેર, રાગ વિરોધ વિમેહ દસા. સમુ બ્રમ નાટક પુદગલ કેરે, ભેગ સંગ વિયેગ બિથા અવલેકિ કહૈ યહ કમજ ઘેરે, હૈ જિન્હો અનુભો ઈહ ભાંતિ, સદા તિનકો પરમારથ નેરી. ૪૩.
સમાધિ વર્ણન–દોહરા. રામ-રસિક અર રામ-રસ, કહન સુનનક દેઈ, જબ સમાધિ પરગટ ભઈ, તળ દુબિધા નહિ કેઈ. ૪૪.
- મેક્ષ પ્રાપ્તિનો ક્રમ–છપ્પય. ભય સુદ્ધ અંકૂર, ગયી મિથ્યાત મૂર નસિ, કમ કમ હેત ઉત, સહજ જિમ સુકલ પક્ષ સસિ; કેવલ રૂપે પ્રકાસિ ભાસિ સુખ રસિ ધરમ ઘુવ, કરિ પૂરની સ્થિતિ આઉ, ત્યાગિ ગત લાભ પરમ હવ, ઈહ વિધિ અનન્ય પ્રભુતા ધરત પ્રગટિ બૂદિ સાગર થયો, અવિચલ અખંડ અનુભય અખય, જીવ દરબ જગ મંહિ જય ૪૫. આઠ કર્મો નષ્ટ થવાથી અ ઠ ડગે નું પ્રગટ થવું–પયા એકત્રીસ
થાના વરની કે ગયે' જાનિયે જ છે સુ સબ, દસનાવરનકે ગયેલૈ સબ દેખિયે, વેદની કરમ કે ગયેલૈં નિરાબાધ સુખ; મોહનીકે ગયે સુદ્ધ ચારિત વિસેખિયે, આઉ કમર ગયે અવગાહના અટલ હેઈ; નામ કમં ગયે અમુરતીક પેખિયે, અગુરૂ અલઘુરૂપ હેત ગેત્રકમ ગયે અંતરાય ગયે હૈ અનંત બલ લેખિલૈ. ૪૬.
જ્ઞાનીની આલોચના-દેહરા ચાનવત અપની કથા, કહે આપસૌ આપ. મેં મિયાત દસાવિષે, કેને બહુ વિધ પાપ. ૪૭.
સયા એકત્રીસા હિરદૈ હમારે મહા મહકી વિકલતાઈ, તાતેં હમ કરૂના ન કીની છવઘાતકી. આપ પાપ કી મેં ઔનિક ઉપદેશ દનૈ, હતી અનુમોદના હમારે યાહી બાતકી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org