________________
૭૪૨
સજજન સન્મા દેહ ધરે છે. અબ. ૧. રાગ દેસ જગ બંધ કરત હૈ, ઈનકે નાસ કરે છે, મ અનત કાલતે પ્રાની, સે હમ કાલ હરે છે. અબ૦ ૨. દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેગે, નાસી જાતી હમ થિર વાસી, ચેખે હૈં નિખરે ગે. અબ૦ ૩. માં અનતવાર બિન સમયે, અબ સુખદુઃખ વિસરંગે, આનંદઘન નિપટ નિકટ અક્ષર દે, નહીં સમરે સો મળે. અબ૦ ૪.
પદ્યરત્ન ૪૩ મું. રાગ-દોડી મેરી તું મેરી તું કાહે હરિરી, મેરી કહે ચેતન સમતા સુનિ આખર, ઔર ડેઢ દિન જૂઠી રેરી. ૧. એતી તે હું જાનું નિર્ચ, રીરી પર ન જરાઉ જશેરીજબ અપન પદ આપ સંભારત, તબ તેરે પરસંગ પરેરી. ૨. ઔસર પાઈ અધ્યાતમ સલી, પરમાતમ નિજાગ ધરેરી; સક્તિ જગાઇ નિરૂપમ રૂપકી આનંદઘન મિલિ કેલિ કરી. ૩.
પદ્યરત્ન ૪૪ મું. રાગ-ટાડી તેરી હું તેરી હું એતી કહુરી, તેરી ઈન બાતમે દગે તું જાને, તે કરવતા કાસી જાય ગéરી. ૧. વેદ પુરાણ કિતાબ કુરાન, અગમ નિગમ કછુ ન લહેરી; વાચા રે ફેર સિખાઈ સેવકી, મેં તેરે રસ રંગ રહુરી. ૨. મૈરે તે તું રાજી ચહિયે, ઔર કે બોલ મેં લાખ સહુરી; આનંદઘન પિયા વેગ મિલે પ્યારે, નહીં તે ગંગ તરંગ વહુરી. ૩.
પદ્યરત્ન ૪૫ મું. રાગ-દોડી ઠગેરી ભગોરો ગોરી ગોરી, મમતા માતા આતમ લે મતિ, અનુભવ મેરી ઔર ગોરી. ૧. બ્રાત ના તાત ન માત ન જાત ન, ગાત ન વાત ન લાગત ગરી, મેરે સબ દિન કરસન પરસન, તાન સુધારસ પાન પગારી. ૨. પ્રાણનાથ વિછરેકી વેદન, પાર ન પાવું અથાગ થોરી, આનંદઘન પ્રભુ દર્શન ઔઘટ, ઘાટ ઉતારના નાવ મરી. ૩.
પદ્યરત્ન ૪૬ મું. રાગ-દોડી ચેતન ચતુર ચોગાન લીરીક ચેતન છત લે મેહરાયકે લસકર, મિસકર છાંડ અનાદિ ધરીરી. ૧. નાંગી કાઠલ તાઠ લે દુશમન, લાગે કાચી દેય ઘરીરી અચલ અબાધિત કેવલ મનસુફ, પાવે શિવ દરગાહ ભરવી. ૨. ઔર ભરાઈ કરે સે બાવરા, સૂર પછાડે ભાઉ અરીરી, ધરમ મરમ કહા બૂઝે ન ઔરે, રહે આનંદઘન પદ પારીરી:૩.
પદ્યરત્ન ૪૭ મું રાગ-દોડી પિય બિન નિશદિન ગુરૂ ખરીરી. પિયલડી લડીકી કહાની મિટાઈ, દ્વારતે આંખે કબ ન કરીરી. ૧. પટ ભૂખન તન ભૌક ન ઓઢ, ભાવે ન ઍકી જરાઉ જરીરી શિવકમલા આલી સુખ નઉ પાવત, કૌન ગિનત નારી અમરીરી. ૨. સાસ ઉસાસ વિસાસ ન રાખે, નિણદ નિગરી ભેર હરીરીઔર તબીબ ન તપત બુઝાવત, આનંદઘન પીયુષ ઝરીરી. ૩.
પથરત્ન ૪૮ મું રાગન્મારૂ, જગલે માયો અને નિર૫ખ કિર્ણાહી ન મૂકી, નિરપખ૦ નિર૫ખ રહેવા ઘણુંહી ઝુરી, ધીમે નિજ મતિ સુકી માત્ર ૧. ભેગી મલીને ગણ કિની, યતિ કીની તણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org