________________
સજજન સન્મિત્ર કૌતુકી કામ ચલાવશે, ચમ તણાં તે જેયરે ચેથ લેશે ભિક્ષા તણ, મહા આકરા કર હાયરે. વીર. ૧૧. ઇન્દ્ર અવધિએ જેયતાં, દેખશે એહ સ્વરુપરે; બ્રિજ રૂપે આવી કરી, હણશે કલંકી ભૂપરે. વીર. ૧૨. દત્તને રાજ્ય સ્થાપી કરી, ઇંદ્ર સુરલેકે જાય રે; દત્ત ધર્મ પાળે સદા, ભેટશે શેત્રુજ્ય ગિરિરાય રે. વીર. ૧૩. પૃથ્વિ જિનમંડિત કરી, આપશે સુખ અપાર; દેવલેકે સુખ ભોગવે, નામે જય જયકાર. વીર. ૧૪. પાંચમા આરાને છેડલે, ચતુવિધા શ્રીસંઘ હશે, છઠ્ઠો આરો બેસતાં, જિન ધર્મ પહિલે જાશેરે. વીર. ૧૫. બીજે અગની જાગશે, ત્રીજે રાય ન કેયરે ચેાથે પ્રહાર લેપના, છટ્ટે આરે તે હોય છે. વીર૦ ૧૬.
દેહા–છઠે આરે માનવી, બિલવાસી સવિ હોય; વીસ વરસનું આઉખું, ષટ વરસે ગજ હેય ૧૭. સહસ રાશી વર્ષપણે, ભગવશે ભવિકમં; તીર્થંકર હશે ભલે, શ્રેણિક જીવ સુધમ. ૧૮. તસ ગણધર અતિ સુંદરૂ, કુમારપાળ ભૂપાળ; આગમ વાણી જોઈને, રચીયાં વયણ રસાળ. ૧૯ પાંચમા આરાના ભાવ એ, આગમ ભાખ્યા વીર, ગ્રંથ બોલ વિચાર કહ્યા, સાંભળ ભવિ ધીર. ૨૦. ભણતાં સમક્તિ સંપજે, સુણતા મંગળ માળ, જિન કહી જે. એ, ભાખ્યાં વયણ રસાળ. ૨૧.
૨૬. ધાબીડાની સઝાય ધબીડા તું ઘેજે મનનું જોતીયું રે, રખે રાખતે મેલ લગારે એણે રે મેલે જગ મેલો કર્યો છે, અણુયું ન રાખે લગાર; છે. ૧. જિનશાસન સરોવર સહામારું રે, સમકિત તણી રૂડી પાળ રે દાનાદિક ચારે બારણું રે, માંહી નવતત્વ કમળ વિશાળ રે. . ૨. તિહાં ઝીલે મુનિવર હંસલા રે, પીયે છે તપ જપ નીર રે, શામ દમ આદે જે શિલારે, તિહાં પલાળે આતમ ચીરરે છે. ૩. તપવજે તપ તડકે કરી રે, જાળવજે નવબ્રહ્મ વાડ રે; છાંટા ઉડાડે પાપ અઢારનારે, એમ ઉજળું હશે તતકાળરે. છે૪. આળાયણ સાબૂડ સૂધે કરે રે, રખે આવે માયા શેવાળ રે; નિએ પવિત્ર પણું રાખજે, પછે આપણા નિયમ સંભાળશે. ધો. ૫. રખે મૂકતે મન મોકળું રે, પડ મેલીને સંકેલ સમયસુંદરની શીખડી રે, સુખડી અમૃતવેલ રે. ધેટ ૬.
૨૭. શ્રી સહજાનંદીની સજઝાય સહજાનંદી રે આતમા, સૂતે કાંઈ નિશ્ચિત રે, મેહ તણા રણીયા ભમે, જાગ જાગ મતિવંત રે; ૧ટે જગતના જત રે, નાખી વાંક અત્યંતરે નરકાવાસ ઠવંત રે, કઈ વિરલા ઉગવંત ૨. સ. ૧. રાગ દ્વેષ પરિણતિ ભજી; માયા કપટ કરાય રે; કાશ કુશુમ પર જીવડે. ફેગટ જનમ ગમાય રે, માથે ભય જમરાય રે, મને ગર્વ ધરાયા રે સહ એક મારગ જાય રે, કેણુ જગ અમર કહાય રે. સ૦ ૨. શિવણ સરિખા રે રાજવી, નાગા ચાલ્યા વિણ ધાગ રે દશ માથાં રણ રડવડ્યાં, ચાંચ દીએ શિર કાગ રે દેવ ગયા સવિ ભાગ ૨, ન રહ્યો માનને બાગ; હરિ હાથે હવાગ ૨, જેજે ભાઈઓના રાગ રે ચ૦ ૩. કેઈ ચાલ્યા કેઈ ચાલશે, કેતા ચાલણહાર રે, મારગ વહેતો રે નિત્ય પ્રત્યે, જેનાં લગ્ન હજાર રે, દેશ વિદેશ સધાર રે, તે નર ઈણે સંસાર રે, જાતાં જમ દરબાર રે, ન જુએ વાર કુવાર ૨. સ. ૪. નારાયણપુરી દ્વારિકા, બલતી મેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org