________________
૬૦
સજન સન્મિત્ર અસ્થિર તે અસ્થિર તું અસ્થિર તનું જીવિત ભાન્ય મન ગગન હરિ ચાપ પેખી. મુંઝ૦ ૧. લચ્છી સયિતિ પરે, એક ઘર નવ રહે, દેખતાં જાય પ્રભુ જીવ લેતિ; અથિર સખ .વસ્તુને, કાજ મૂઢા કરે, જીવડા પાપની કેડ કેતી. મુંઝ॰ ૨. ઉપની વસ્તુ સવિ કારમી નવિ રહે, જ્ઞાન શું ધ્યાનમાં જો વિચારી; ભાવ ઉત્તમ હર્યાં અધમ સબ ઉદ્ધર્યાં, સહુરે કાળ દિન રાતી ચાલી. મુંઝ॰ ૩. દેખ લિ કૂતરો સવ જગને લખે, સહિર ભૂપ નર કોટિ કેટ; અથિર સસારને થિરપણે જે ગણે, જાણી તસ મૂહની બુદ્ધિ ખાટી. મુંઝ॰ ૪. રાચ મમરાજની ઋદ્ધિ પરવર્યાં, અંતે સવિ રૂદ્ધિ વિશરાળ હાશે; ઋદ્ધિ સાથે સમ વસ્તુ મૂકી જતે, દિવસ દો તીન પરિવાર રોશે. મુંઝ૦ ૫. કુસુમ પરે યૌવન' જલમિંદુ જીવિત, ચંચળ નર સુખ દેવ ભેગા; અવિધ મન કેવળી સુકવ વિધાધરા, કળિયુગે તેહુના પણ વિયેગા. મુંઝ ૬. ધન્ય અનિકા સુતે ભાવના ભાવતુ, કેવળ સુરની માંહે લીધા; ભાવના સુરલતા જેણે મન રોપવી, તેણે શિવનારી પરિવાર રૂંધ્યું. મુંઝ૦ ૭. અશરણુ ભાવના સ ઝાય
ઢાલ ચેાથી :-કા નિવે શરણું, કેા નિવે શરણું, મરતાં કુણુને પ્રાણી રે, બ્રહ્મદત્ત મરતા વિ રાખ્યા, જસ હુય ગય મહુરાણી રે, જસ નવિધિ ધન ખાણી રે. કે નવિ૦ ૧. માતા પિતાદિક ટગમગ જોતાં, યમ લે જનને તાણી રે; મરણ થકી સુરપતિ નિવ è, નિવે જે ઇંદ્રાણી રે. કે નિષે ૨. હુય ગય રથ નર કેડિ વિદ્યાધર, રહે ન નિત્ય રાયાં રાય રે; બહુ ઉપાય તે જીવન કાજે, કરતાં શરણુ જાય રે. કેા નિવે૦ ૩. મરણુથી ભીતિ કા ચિત્ત જીવે, જો પેશે પાતાળે રે; ગિરિ દરી વન અબુધિમાં જાવે, તેાભિ હટીએ કાળે રે, કા નિવ૦ ૪. અષ્ટાપદ જેણે બળે ઉપાડયા, સાહશ સુખસરિયા રે; કે જગ ધમ વિના નિવ તરીચેા, પાપી કે વિતરીયે રે, કે। નિવ॰ ૫. અશરણુ અનાથ જીવડુ જીવન, શાંતિનાથ જગ જાણે રે, પારેવા જેણે શરણે રાખ્યા, મુનિ તા. ચરણે વખાણ્યા રે. કા નિવ૦ ૬. મેઘકુમાર જીવ ગજ ગતિમાં, સસલા શરણે રાખ્યા રે; વીર પાસે જેણે ભવ ભય કર્યાં, તપ સયમ કરી નાંખ્યા ૨; કા નવિ૦ ૭. મત્સ્યપરે રાગી તડફડતા, કેણે નવ સુખ કરીએ રે; શરણુ અનાથ ભાવના ભરિયા, અનાથિ મુનિ નિસર્યાં રે. કૈા નિવે૦ ૮.
સસાર ભાવના સજ્ઝાય. ઢાલ પાંચમી :-સવ' સંસારના ભાવ તું, સ ધરી જીવ સભારી રે; તે સવ' તે પણ અનુભવ્યા, હૃદયથી તેડુ ઉતારી રે. સ૦ ૧. સર્વાં તમાં વસી નિસયેર્યાં, તે લીયા સવ અધિકાર રે; જાતિ ને ાનેિ સખ અનુભવી, અનુભવ્યા સર્વ આહાર રે. સ૦ ૨. સવ સાગ તેં અનુભવ્યા, અનુભવ્યા રાગ તે શાગ રે; અનુભવ્યા સુખ દુઃખ કાળ તે, પણ લિયે નિવે જીન ચાગ રે. સ૦ ૩. સ જન નાતરાં અનુભવ્યા, પડેરિયા સ` શણગાર રે; પુદ્ગળ તે પરાતિયા, નત્રિ નમ્યા જીન અણુગાર રે. સ૦ ૪. પાપના શ્રુત પણ તેં ભણ્યા, તે કર્યાં મેાહુનાં માન રે; પાપના દાન પણું તે. ક્રિયા, નવિ ક્રિયા પાત્રના દાન રે. સ૦ ૫. વેદ પણ તીન તેં અનુભવ્યા, તે ભણ્યા પરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org