________________
સજ્ઝાય અને પદ-વિભાગ
૬. ક્રોધ પાપસ્થાનક સજ્ઝાય.
ક્રોધ તે આધ-નિરાધ છે, ક્રેધ તે સયમ-શ્વાતીરે; ક્રોધ તે નરકનું ખારણું, ધ્રુધ દુરિત-પક્ષપાતીરે ૧. પાપસ્થાનક છડુ` પરિહરો, મન ધરી ઉત્તમ ખંતી રે; ક્રોધ-ભુજ‘ગની જા'ગુલી, એન્ડ્રુ કહી જયવતી ૐ. પા૫૦ ૨. પૂત્ર કેડે ચરણ ગુણે, ભાગ્યેા છે આતમા જેણે રે; ક્રોધ વિવશ હતાં ઢોય ઘડી, હારે સર્વિકલ તેણે રે. પાપ, ૩. ખાલે તે આશ્રમ આપણા, ભજનાં અન્યને દાહે રે; ક્રોધ કૃશાનુ સમાન છે, ટાલે પ્રશમ પ્રવાહે ૨, પા૫૦ ૪ આક્રોશ-તજના-ઘાતના,-ધમબ્રશને ભાવે ૐ; અગ્રિમ અગ્રિમ વિરહુથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે. પાપ૦ ૫ ન હોય, ને હાય તા ચિર નહિ, ચિર રહે તા ફૂલ-છેહા રે; સજ્જન ક્રોધ તે એહવા, જેવા દુરજન-નેહારે. પાપ૦૬ ક્રોધી સુખે કટુ બેલા, કટિક કુટ્ટ સાખી રે; અદીઠ કલ્યાણકરા કહ્યા; દોષતરૂ શતશાખી ૨. પાપ૦ ૭. કુરગડુ ચઉતપ-કરા, ચરિત સુણી થમ આણ્ણા હૈ; ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણા રે. ૮
૬૪૭
૭. માન પાપસ્થાનક સજ્ઝાય.
પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હાય રિત-(શરતાજ એ; આઠ શિખર ગિરિરાજ તણાં આડાં વલે, નાવે વિમલાલેાક તિહાં કિમ તમ લે ? ૧ પ્રજ્ઞા-મદ તપ-મદ વલી ગાત્ર-મદે ભર્યાં, આજીવિકા-મદવત ન મુકિત અગી કર્યાં; ક્ષચેાપશમ અનુસારે જો એહુ ગુણુ વહે, શ્યા મદ કરવા એહમાં ? નિર્માં સુખ લહે. ૨. ઉચ્ચ ભાવ દ્વેગ દેખે મદ-જવર આકરા, હાય તેહુના પ્રતિકાર કહે મુનિવર ખરા, પૂર્વ-પુરુષ સિંધુરથી લઘુતા ભાવવ્ર, શુદ્ધ-ભાવન તે પાવન શિવ-સાધન ન. ૩. માને ખાયું રાજ્ય લકાનું. રાવણે, નરનું માન હરે હિર આવી ઐરાવણે; સ્થૂલિભદ્ર શ્રુત-મથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર એ. ૪. વિનય -શ્રુત-તપ-શીલ-ત્રિવગણે સવે, માન તે જ્ઞાનને ભંજક હાવે લવાભવે; લૂપક છેક વિવેક-નયનના માન છે, એહ જે છાંડે તાસ ન દુ:ખ રહે પછે. ૫. માને બાહુબલિ વરસ લગે કાઉસ્સગ રહ્યા, નિમ'દ ચક્રી સેવક તૈય મુનિ સમ કહ્યા; સાથેધાન ત્યજી મન જે ધ્યાન ધવલ ધરે, પરમા સુજસ–રમા તસ આલિંગન કરે, ૬.
૮ માયા પાપસ્થાનક સઝાય
પાપસ્થાનક અહંમ કહ્યું, સુણા સ`તાજી ! છાંડા માયા મૂલ, ગુણવતાજી ! કષ્ટ કરે વ્રત આદરે, સુણે॰ માયાએ તે પ્રતિકૂલ ગુણુ॰ ૧. નગન માસ ઉપવાસીયા, સુણૢા સીથ લીયે કૃશ અન્ન; ગુણુ॰ ગર્ભ અનતા પામશે, સુષ્ણેા જો છે માયા મન્ન ગુણૢ૦ ૨. કેશ-લાચ મલ-ધારણા, સુણા॰ ભૂમિ-શય્યા વ્રત યાગ; ગુણુ॰ સુકર સકલ છે. સાધુને, સુર્ણા દુષ્કર માય− યાગ. શુષુ૦ ૩ નયન-વચન-આકારનું સુણે! ગોપન માયાવત; ગુણુ જે કરે અસતીપરે, સુÌ॰ તે નિર્હ ક્રુિતકર તત. ગુણુ૦ ૪. કુસુમપુરે ઘરે શેઠયે, સુણા હેઠે રહ્યો સવિજ્ઞ; ગુણ ઉપર તસ બીજો રહ્યો, સુણા મુત્કલ પશુ સુગુણજ્ઞ ગુણ૦ ૫. દંભી એક નિંદા કરે, સુણૢા બીજો ધરે જીણુ રાગ, ગુણ૦ પહેલાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org