SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ફર ૭૪ શ્રીમદ્ વીરવિજયજી કૃત સ્નાત્રપૂજાની વિધિ ૧ મધ્યના ખાજોઠ ઉપર કેસરના સ્વસ્તિક કરી, તે ઉપર અક્ષત-અને તે ઉપર, જળથી ધાઇ ઉપર કેસરના સાથીયા કરેલું, અને નાડાછડીથી વીંટેલું શ્રીફળ મૂકવું. ૨. સિંહાસનમાં–થાળ કે રકેબીમાં સ્વસ્તિક કરી તે ઉપર રૂપાનાણું, સાપારી અને અક્ષત મૂકી તે ઉપર પ્રભુજીને કે પ'ચતીર્થીના પ્રતિમાજીને, ત્રણ નવકાર ગણીને લાવી અને ત્રણ નવકાર ગણી સિંહાસનમાં પધરાવવા, તેમજ આગળ સ્વસ્તિક કરી તે ઉપર શ્રીસિદ્ધચક્રજી મહારાજને પધરાવવા ૩. પ્રભુજીની જમણી બાજુએ દીપકઃ અને ડાખી બાજુએ પધાણું: મૂકવાં. ૪. દરેક સ્નાત્રીઆએ જમણે હાથે ત્રણ વલયથી નાડાછડી બાંધવી. ૫. પંચામૃત તૈયાર કરી, તેથી સાથીયા કરેલા કળશ ભરવા, ને નાડાછડી બાંધી તેને નીચેના બાજોઠ ઉપર કે સામે મૂકેલા બીજા પાટલા ઉપર સ્વસ્તિક કરી તે ઉપર મુકવા. કળશે ઉપર સાથીયા કરેલું અગલુણું ઢાંકી રાખવું. સજ્જન સન્મિત્ર ૭૫ શ્રીમદ્ વીરવિજયજી કૃત સ્નાત્ર પૂજા સરસશાન્તિસુધારસસાગર, ઝુચિતર' ગુણરત્નમહાગરમ્, ભવિકપ`કજ બેધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ્ . ૧. દોહા –કુસુમાભરણુ ઉતારીને, પડિમા ધરિય વિવેક, મજજન પીઠે થાપીને કરીયે જળ અભિષેક. [ અહીં પખાલ કરવા. ] [ કુસુમાંજલિની થાળી લઈ ઉભા રહેવું] ગાથા :-જિષ્ણુ ! જન્મસમયે મેરુસિંહરે યણુ-કણ્ય-કલસે િં; દેવાસુરે વિએ, તે ષન્ના જેહિં દિઠ્ઠા સિ. ૩. નમા’સિદ્ધાચાર્યાપાધ્યાયસવસાયઃ કુસુમાંજલી ઢાળ નેિમળ જળ કળશે ન્હેવરાવે, વસ્ર અમૂલક અ‘ગ ધરાવે. કુસુમાંજલિ મેલા આદિજિષ્ણુદા. સિદ્ધસ્વરૂપી અંગ પખાળી, આતમ નિમ ળ હુઇ સુકુમાળી, કુ૦ ૪. ગાથા :–મચકુન્દુ-ચંપ-માલઈકમલાઈ પુષ્પચ વષ્ણુાઈ જગનાડુ હુવણ સમયે દેવા કુસુમાંજલિ ક્રિન્તિ. ૫. નમાડહુ સિદ્ધાચા.પાધ્યાયસ' સાધુષ્યઃ ઢાળ :–ચણુ સિંહાસન જિન થાપી જે, કુસુમાંજલિ પ્રભુ ચરણે દીજે, કુસુમાંજલિ મેલે શાંતિ જિષ્ણુદા. સિદ્ધ૦ ૬. દોહા :-જિષ્ણુ તિહુંકાલિય સિદ્ધની, પઢિમા ગુણુભ`ડાર, તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર. ૭, નમાડુ'સિદ્ધાચાપિાધ્યાયસવ સાધુલ્યઃ ઢાળ –કુષ્ણાગરું વરસૂપ ધરી, સુગધકર કુસુમાંજાલ ીજે, કુસુમાંજલિ મેલે નમિ જિષ્ણુ દા. સિદ્ધ૦ ૮. ગાથા–જસ્તુ પરિમલ બલ દિ, મહુયર ઝંકાર સદ્સ ગયા. જિષ્ણુ ચલણેારિ મુક્કા સુર–નર કુસુમાંજલિ સિદ્ધા. ૯. નમાઽસિદ્ધાચા/પાધ્યાયસવ` સાધુભ્યઃ ઢાળ –પાસ જિષ્ણુસર જગ જયકારી. જળ થળ કુલ ઉત્તક કર ધારી, કુસુમાંજલિ મેલે પાશ્વર જિષ્ણુદા. સિદ્ધ૦ ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy