________________
સ્તવન સગ્રહ
ફા
જેહ રે; હું॰ સાગરચંદ્ર પરે પ્રભુ હુવે રે લાલ, સૌભાગ્યલક્ષ્મી ગુણુ ગેહ રે, હું પ્ર૦ ૬. ૭૨ શ્રી શ્રુત પદ જો
વક્તા શ્રાતા ચાગ્યથી, શ્રુત અનુભવ રસ પીન; ધ્યાતા ચેયની એક્તા, જય જય શ્રુત સુખ લીન. શાસન નાયક સાહેબ સાચે અતુલિ અલ અરિહંતાજી રે.
ઢાલ -શ્રુત પદ નમિયે ભાવે ભવિયા, શ્રત છે જગત આધારજી, દુઃસમ રજની સમયે સાચા, શ્રુત દીપક વ્યવહાર, શ્રુતપદ નયેજી. ૧. (એ આંકી) ખત્રીશ દોષ રહિત પ્રભુ આગમ, આઠ ગુણૅ કરી ભરિયુંજી; અથ થી અહિ તજીયે પ્રકાશ્યું, સૂત્રથી ગણુધાર રચિયું. શ્રુ॰ ૨. ગણધર પ્રત્યેક મુધે ગુછ્યું, શ્રુત કેળી દેશ પૂર્વીજી; સૂત્ર રાજાસમ અથ પ્રધાન છે, અનુયાગ ચારની ઉર્વી. શ્રુ૦ ૩. જેટલા અક્ષર શ્રુતના ભાવે, તેટલા વ હુજારજી; સ્વર્ગ'નાં સુખ અન`તા વિલસે, પામે ભવજલ પાર. શ્રુ૦ ૪. કેવલથી વાચકતા માટે, છે સુઅનાણુ સમથજી; શ્રુત જ્ઞાની શ્રુત જ્ઞાને જાણે, કેવલી જેમ પસથ્ય. શ્રુ ૫. કાળ વિનય પ્રમુખ છે અવિધ, સૂત્રે જ્ઞાનાચારજી; શ્રુત જ્ઞાનીના વિનય ન સેવે, તે થાયે અતિચાર. શ્રુ॰ ૬. ચૌદ ભેદે શ્રુત વીશ ભેદે છે, શ્રુત પિસ્તાલીશ ભેદ્રેજી, રત્નચૂડ આરાધતા અરિહા, સૌભાગ્ય લક્ષ્મી સુખ વેદે. શ્ર૦ ૭.
૭૩ સ્નાત્ર પૂજા અને વિધિ
સ્નાત્ર ભણાવવામાં જરૂર પડતી ચીજોના દેહા
ત્રણ મો–સિંહાસને-થાપી કળશેા-થાળ; ચામર-૪૫ ણુ-શ્વ તને, આરતી-મ'ગળ સાર. ૧. વાળાકુંચી-કેસરે પાણી-મ`ગ પખાળ; અ‘ગલુહુડ્ડા-દુધ-દહીં અને ઘી-સાકર સોહાય. ૨. નાડાછડી-કંકું લઈ ચાખા-મીઠું-ધાર; માટી પણ આગે ધરી, શ્રીફળ-કપૂર ઉજાસ. ૩. રૂપાનાણું મેળવી, ફુલ-પ મનેાહાર, બે પૈસા મૂકીને, ચંદરવા સેાભાવ. ૪. તાર-૫'ખા ફેરવી, અગ્નિ-દીપક ધાર; ફાનસ પણ સાથે લઈ, ભાવધરા મનેાહાર ૫. એમ ચાત્રીશ વસ્તુથી, જે કરશે આ સ્નાત્ર, પામે સુખ સંસારના, ફળશે વાંછીત આશ. ૬. શ્રી સ્નાત્ર પૂજાની વિધિ
પ્રથમ ત્રણ ગઢને બદલે ત્રણ બાજોઠ મૂકીને ઉપલા ખાોને મધ્યભાગે કેશર (કુંકુમ)નેા સાથીએ કરવા, અને તેના આગળ કેશર (કુંકુમ)ના ગ્રાથી ચાર કરીને ઉપર અક્ષત નાંખવા તથા ફળ મૂકવાં, વચલા સાથીઓ ઉપર રૂપાનાણું મૂકવું, અને ચારે સાથીઆ ઉપર કલશેા નાડાછડી બાંધી સ્થાપવા. તેમાં ૫'ચામૃત કરી જલ ભરવું, તથા વચલા સાથી ઉપર થાળ મૂકી કેશરના સાથીઓ કરી અક્ષત નાંખી ફળ મૂકી નવકાર ત્રણ ગણી પ્રભુને પધરાવવા. પછી પ્રભુના જમણા પગના અંગુઠે કળશમાંથી જલ રેડવું, અને અગલ્હણાં ત્રણ કરવાં. પછી કેશરથી પૂજા કરી હાથ ધૂપીને સ્નાત્રીઆના જમણા હાથમાં કેશરના ચાંલ્લા કરવા, પછી કુસુમાંજલિ (ફૂલ) હોય તે હાથમાં આપવાં. પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઉંચા ઘીના દીવા મૂકવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org