SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ - સ્તવન સંગ્રહ ૯ શ્રી સુવિધિજિન સ્તવન સુવિધિ સાહિબ શું મન્ન માહરૂં, થયું મગજ, જિહાં જોઉં તિહાં તુજને દેખું, લાગી લગનરે. સુ. ૧. મનડામાં જિમ મેર ઈચ્છ, ગાજે ગગનરે, ચિતડામાં જિમ કોયલ ચાહે, માસ ફગરે. સુ૨. એવી તુજ શું આસકી મુને, ભરું ડગન રે; ૨ જસ ફેજને તું, એક ઠગનરે સુવિધિ૩. પંચ ઇંદ્ર રૂપ શ્યને જે, કરીય નગરે ઉદયરત્ન પ્રભુ મિલી તે શું, ખાય સોગનરે. સુ. ૪. ૧૦ શ્રી શીતલનાથજન સ્તવન શીતલ શીતલનાથ સે, ગવગાળીરે; ભવ દાવાનળ ભજવાને, મેઘમાળીરે. શી. ૧. આશ્રવ રંધી એક બુદ્ધિ, આસન વાળીરે; ધ્યાન એનું મનમાં ધરે, લેઈ તાળોરે. શી૨. કામને બાળી ને ટાળી, રાગને ગાળીરે; ઉદય પ્રભુનું ધ્યાન ધરતાં,નિત દીવાળી શી. ૩. ૧૧ શ્રી શ્રેયાંસનાથજિન સ્તવન મૂરતિ જોતાં શ્રેયાંસની માહરૂં, મનડું મધુરે ભાવે ભેટતાં ભવના દુખનું, ખાંપણ બેયુરે. મૂ. ૧. નાથજી માહરી નેહની નિજ, સામું જોયુ, મહિર લહિ માહારાજની મેં તે, પાપ ધોયું . મૂળ ૨. શુદ્ધ સમકિત રૂપ શિવનું, બીજ બેશું રે; ઉદયરત્ન પ્રભુ પામતાં ભાગ્ય, અધિક સોહ્યું રે. મૂળ ૩. ( ૧૨ શ્રી વાસુપૂજયજિન સ્તવન જૂએ જૂઓરે જયાનદ જેતા, હર્ષ થશે, સુરગુરૂ પણ પાર ન પામે, ન જાય કહ્યો. જૂ૦ ૧. ભવ અટવીમાં ભમતાં બહુ, કાળ ગયેરેકોઈ પુણ્ય કલેકથી અવસર મેં, આજ લદ્યારે. જૂ૦ ૨. શ્રી વાસુપૂજાને વાંદતાં સઘળે, દુખ દરે, ઉદયરત્ન પ્રભુ અગી કરીને બાંહ ગ્રહેારે જૂ૦ ૩. - ૧૩ શ્રી વિમલનાથજિન સ્તવન વિમલ તારું રૂપ જોતાં, રઢિ લાગીરે, દુઃખડાં ગયાં વિસરી ને ભૂખડી ભાગીર. વિ. ૧. કુમતિ માહરી કેડ તજી, સુમતિ જાગીરે, ક્રોધ માન માયા લેજે, શિખ માગીરે. વિ૦ ૨. પંચ વિષય વિકારને હવે, થ ત્યાગીર, ઉદયરત્ન કહે આજથી, હું તે તાહરે રાગીરે. વિ૩. ૧૪ શ્રી અનંતજિન સ્તવન અનંત તાહરા મુખડા ઉપર, વારી જાઉરે, મુગતિની મુને મેજ દીજે, ગુણ ગાઉરે. અ. ૧. એક રસો હું તલસું તુને, ધ્યાન ધ્યાઉં તુજ મિલવાને કારણું તાહરે, દાસ થાઉરે. અટ ૨. ભજન તાહરે ભવ ભવે, ચિત્તમાં ચાહું, ઉદયરત્ન પ્રભુ જે મિલે તે, છેડે સાહુર. અ. ૩. ૧૫ શ્રી ધર્મનાથ જિન સ્તવન વારે વાહલા વારુ તું તે, મેં દિલ વાહીરે મુજને મેહ લગડે પિતે બેપરવાહીરે વા૦૧. હવે હું હઠ લેઈ બેઠે, ચરણ સાહીરે; કેઈ પર મહેલાવશો કહને, ઘ બતાઈરે. વા. ૨. કોડ ગમે જે તુજશું, કરૂં ગહિલારે, તે પભુ તું પ્રભુ ધમ ધારી, જે નિવાહી. વા૦ ૩. તું તાહરા અધિકાર સામું, જેને ચાહિરે ઉદય પ્રભુ ગુનાહીનને તારતાં છે વડાઈરે. વા. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy