SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સજ્જન સન્મિત્ર થા૦ ૧. કર્તા આતમદ્રવ્ય કાય'ની સિદ્ધતારે, કા૦ ઉપાદાન પરણામ પ્રયુક્ત તે કરણતારે; પ્ર૦ આતમ સંપદ દાન તેડુ સપ્રદાનતારે, તે દાતા પાત્રને દેંય ત્રિભાવ અભેદતા. ત્રિ॰ ૨. સ્વ પર વિવેચન કરણ તેRsઅપાદાનથીરે, તે॰ સકળ પર્યાય આધાર સબધ આસ્થાનથીરે; સ૦ બાધક કારક ભાવ અનાદિ નિવારવાર, અ૰ સાધકતા અવલખી તેહ સમારવેરે. તે ૩. શુદ્ધપણું પર્યાય પ્રયત્તન કાયાને, પ્ર॰ કર્તાકિ પરિણામ તે આતમ ધનેરે; તે ચૈતન ચૈતન્ય ભાવ કરે સમ વેતમેરે, ક॰ સાદિ અન ંત કાળ રહે નિજ ખેતમેરે ૨૦ ૪. પર કતૃત્વ સ્વભાવ કરે ત્યાં લગીરે, ક॰ શુદ્ધકા' રૂચિ ભાસ થયે નિવ આરેરે; થ૰ શુદ્ધાતમ નિજ કાયરૂચિ કારક ૨, ૩૦ તેહિજ મૂળ સ્વભાવ ગહ્યો નિજ પદ વરેરે. ગ્ર ૫. કારણ કારજ રૂપ અ કારકદશારે, અ વસ્તુ પ્રગટ પર્યાય એહ મનમે વશ્યારે; એ પણ શુદ્ધ સરૂપ ધ્યાન ચેતનતા ગહેર, ચે॰ તમ નિજ સાધક ભાવ સકળ કારક લહેર. ૬. મારૂં પૂર્ણાંનદ સ્વરૂપ પ્રગટ કરવા ભણીરે, પ્ર૰ પુષ્ટાલખન રૂપ સેવ પ્રભુજી તણીરે, સ॰ દેવચંદ્ર જિનચંદ્ર ભક્તિ મનમે ધરારે, ભ॰ અવ્યાખાધ અનત અખયપદ આદરી રે. અ૦ ૭. ૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામીજિન સ્તવન આલગડી તા કીજે શ્રી મુનિસુવ્રતસ્વામિનીરે, જેહુથી જિનપદ સિદ્ધ; કેવલ જ્ઞાના દિક ગુણુ ઉદ્ભસેર, લહીયે સહજ સમૃદ્ધ. આ ૧. ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની, પશુ કારણ નિમિત્ત આધીન; પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિયેરે, ગ્રાહક વિધિ આધીન આ ૨. સાધ્ય સાધ્યું ધમ' જે માંહી હુવેરે, તે નિમિત્ત અતિ પુષ્ટ, પુષ્પ માંહિ તિક્ષ વાસક વાસનારે, નહિ પ્રવ′સક દુષ્ટ. આ॰ ૩.૬ નિમિત્ત અપુષ્ટ ઘડા તળુંારે, નિવ ઘટતા તસુ માંહિં; સાધક સાધક પ્રવસકતા એ અચ્છેરે, તિશે નહિ નિમિત્ત પ્રવાહુ, આ ૪. ખટકારક ખટકારક તે કારણુ કાય નારે, જે કારણુ સ્વાધીન; તે કર્યાં કર્યાં સહુ કારક તે વસુરે, કમ' તે કારણ પીન. એ૦૫. કારણુ સંકલ્પે કારણ શારે, તિ સત્તા સદભાવ; અથવા તુલ્ય ધમને જાઈવેરે, સાધ્યા રાપણુ દાવ. આ ૬. અતિશય અતિશય કારણ કારક કરણતારે, નિમિત્ત અને ઉપાદાન; સપ્રદાન કારણ પદ ભવનથીરે, કાણુ વ્યય અપાદાન. આ૦ ૭. ભવન વ્યય વિષ્ણુ કાય નવિ તુવેર, જિમ રૃષ ફ્રેન ઘટત્વ; સુતત્ત્વાષર સ્વગુણુના દ્રવ્ય છેરે, સત્તાધાર સુતત્ત્વ. આ૦ ૮. આતમ કાય' સિદ્ધતારે, તસુ સાધન જિનરાજ; પ્રભુ દીઠે કારજ રૂચિ ઉપજેરે, પ્રગટે આત્મ સમાજ. આ ૯ વદન સેવન નમન વળી પૂજનારે, સમરછુ સ્તવન વળી ઘ્યાન; દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજનાર, પ્રગટે પૂર્ણ નિષ્ઠાન. આ ૧૦. કર્તા ૨૧ શ્રી નિમનાથિજન સ્તવન શ્રી નમિ જિનવર સેવ ઘનાઘન ઉનમ્યારે, ઘ॰ દીઠાં મિથ્યારારે ભવિક ચિત્તથી ગમ્યારે; ભ॰ સુચિ આચરણા રીતે તે અભ્ર વધે વડારે, તે આતમ પરિણતિ શુદ્ધ તે વીજ અમુકડારે. વિ૦ ૧. વાજે વાસુ સુવાવ્ય તે પાવન ભાવનારું, પા॰ ઇંદ્ર ધનુષ ત્રિક યાગ તે ભકિત ક મના; ભ॰ નિમળ પ્રભુ સ્તવ્ ષ ઝુનિ ઘનગજનાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy