SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન સંગ્રહ પપ૯ ૧૭ કરી કુંથુનાથ જિન સ્તવન " સમવસરણ બેસી કરી રે બારહ પરખદમાંહિ; વસ્તુ સ્વરુપ પ્રકાશતા રે, કરૂણાકર જગનાહ રે. કુંથુ જિનેસ. ૧. નિરમલ તુજ મુખ વાણી રે, જે શ્રવણે સુણે, તેહિજ ગુણ મણિ ખાણું રે. કું. ૨. ગુણ પર્યાય અનંતતા રે, વળી સ્વભાવ અગાહ; નય ગમે ભગ નિપેક્ષના રે, હેય દેય પ્રવાહ રે. કં૦ ૩. કુંથુનાથ પ્રભુ દેશના રે, સાધન સાધક સિદ્ધ; ગૌણ મુખ્યતા વચનમે રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધ છે. કુ. ૪. વસ્તુ અનંત સવભાવ છે રે, અનંત કથક તસુ ના મ; ગ્રાહક અવસર બોધથી રે, કહવે અર્પિત કામે રે. કુ ૫. શેષ અનપિંત ધમને રે, સાપેક્ષ શ્રદ્ધા ધ; ઉભય રહિત ભાસન હવે રે, પ્રગટે કેવલ બેધ. કુલ ૬, છતિ પરીણતિ ગુણ વર્ણના રે, ભાસન ભેગ આણંદ સમ કાળે પ્રભુ તાહરે રે, રમ્ય રમણ ગુણ દે . કુંડ ૭ નિજ ભાવે સીએ અસ્તિતા રે, પર નાસ્તિત્વ સ્વભાવ, અસ્તિપણે તે નાસ્તિતા કે, સીએ તે ઉભય સ્વભાવે રે. કુળ ૮. અતિ સ્વભાવ જે આપણે રે, રૂચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સન્મુખ વંદન કરી રે, માગીશ આતમ હેતે રે. કે૯. અસ્તિ સ્વભાવ જે રૂચિ થઈ રે, યાતે અસ્તિ સવભાવ; દેવચંદ્ર પદ તે લહે રે, પરમાનંદ જમાવે છે. કું. ૧૦. ૧૮ શ્રી અરનાથજિન સ્તવન - પ્રણો શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી, ત્રિભુવન જન આધાર, ભવનિતાર કોરી. ૧, કોં કારણગ, કાર્ય સિદ્ધિ લહેરી; કારણ ચાર અનુપ, કાર્યથી તે ચહેરી. ૨. જે કારણ તે કાય, થાયે પૂર્ણ પદેરી; ઉપાદાન તે હેતુ, માટી ઘટ એમ વદેરી. ૩. ઉપાદાનથી ભિન્ન, જે વિણુ કાર્ય ન થાયે ન હવે કાય રૂ૫, કર્તાને વ્યવસાયે. ૪. કારણે તે નિમિત્ત, ચકાદિક ઘટ ભાવેઃ કાર્ય તથા સમવાય, કારણ નિયતને દાવે. ૫. વસ્તુ અભેદ સરૂપ, કાર્યપણું ન ગૃહેરી; તે અસાધારણ હેતુ કુંભૈસ્થાન લહેરી. ૬. જેહને ન વિવહાર, ભિન્ન નિયત બહુ ભાવી; ભૂમિ કાળ આકાશ, ઘટ કારણ સભાવી. ૭. એક અપેક્ષા હેતુ, આ ગામમાંહિ કહ્યોરી; કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લહ્યોરી. ૮. કર્તા આતમ દ્રવ્ય, કાર્ય સિદ્ધ પરી; નિજ સત્તાગત ધમ, તે ઉપાદાન ગણેરી ૯ ગ સમાધિ વિધાન, આ માધા રણ તેહ વધેરી; વિધિ આચરણ ભક્તિ, જેિણે નિજ કાર્ય સદેરી. ૧૦ નરગતિ પમ સંઘયણ, તેહ અપેક્ષા જાણો નિમિત્તાશ્રિત ઉપદાન, તેહની લેખે આણે. ૧૧. નિમિત્ત હેતુ જિસરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ આલંબન સિદ્ધિ, નિયમ એહ વખાણી. ૧૨. પુષ્ટ હેતુ અરનાથ, તેહના ગુણથી હીલીયે; રીઝ ભકિત બહુ માન; ભેગા થાનથી મીલિયે ૧૩. મોટા ને ઉછગ, બેઠાને શી ચિંતા તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિશ્ચિતા. ૧૪. અર પ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસ દેવચ દ્રા આણંદ અક્ષયભોગ વિલ સી. ૧૫. ૧૯ શ્રી મલ્લિનાથજન સ્તવન 1. મલિનાથ જગનાથ ચરણયુગ થાઈયેરે, ચેટ શુદ્ધાતમ પ્રાગભાવ પરમ પદ પાઈયેરે; ૫૦ સાધક કારક ખટ કરે ગુણ સાધના રે, કઇ તેહિજ શુદ્ધ સરૂપ થાયે નિરાબાધનારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy