SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ સજન સન્મિત્ર જિમુંદા, મેહના વાસુપૂજ્ય. અમે પણ તમારું કામણું કરશું, ભકતે ગ્રહી મનઘરમાં ધરણું. સા. ૧. મનઘરમાં ધરીયા ઘરભા, દેખત નિત્ય રહેશે થિર થોભા, મનોવૈકુંઠ અકુંઠિતભગતે,ગી ભાખે અનુભવ યુગતે. સા. ૨, કલેશે વાસિત મન સંસાર કલેશરહિત મન તે ભવપાર જે વિશુદ્ધ મન ઘર તમે આયા, પ્રભુ તે અમે નવનિધિ ઋદ્ધિ પાયા, સા૦ ૩. સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાંહિ પઠા; અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સા. ૪. ધ્યાતા એય દયાન ગુણ એક, ભેદ છેદ કરશે હવે ટેકે ખીરનીર પરે તુમશું મિલશું, વાચક જશ કહે હેજે હળશું સાવ પ. 1 ૧૩. શ્રી વિમલનાથ જિન-તવન. સેવે ભવિયાં વિમલજિનેસર, દુલહા સજજન સંગાજી; એહવા પ્રભુનું દરિણું લહેવું, તે આળસમાંહિ ગંગાજી. સે. ૧. અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં - પહેલો; ભૂખ્યાને જિમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘહેલેજી. સે૨. ભવ અનંતમાં દરિશણું દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પળ પાળિ, કમ્મ વિવર ઉઘાડેછે. સે. ૩. તત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલાલ કે આંજિજી; લોયણ ગુરુ પરમા દિએ તવ, ભ્રમ નાખે સવિ ભાંજિજી. સે. ૪, ભ્રમ ભાંગે તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખોલીજી, સરલતણે જે હીયડે આવે, તેહ જણાવે બેલીજી. સે. ૫. શ્રીનવિજય વિબુક પય સેવક, વાચક જશ કહે સાચું જ કેડિ કપટ જે કંઈ દિખાવે, તેહી પ્રભુ વિણ નવિ રાવ્યું . સે. ૬. ૧૪ શ્રી અનંતનાથ જિન–સ્તવન શ્રી અનંત જિનશું કરે સાહેલડિયાં, ચાલ મજીઠને રંગ ર–ગુણ વેલડિયાં; સાચે જંગ તે ધમને-સા, બીજે રંગ પતંગરે. બુ. ૧. ધમરંગ જિરણ નહિ-સા, દેહ તે જિરણ થાય, ગુ. સેનું તે વિણસે નાહ-યા, ઘાટઘડામણુ જાય. ગુર, તાંબુ જે રસ વધીયું–સા., તે એ જાચું હેમરે, ગુરુ ફરિ તાંબું તે નવિ હવે-સા, એહવે જગગુરુ પ્રેમરે. ગુo ૩. ઉત્તમ ગુણ અનુરાગથી–સા, લહિએ ઉત્તમ ઠામરે, ગુરુ ગુરુ ઉત્તમ નિજ મહિમા વધે–સાઇ, દીપે ઉત્તમ ધામરે. ગુ૪. ઉદકબિંદુ સાયર ભળ્યો-સા, જિમ હોય અખય અસંગરે ગુ૦ વાચક જશ કહે પ્રભુ ગુણે-સા, તિમ મુજ પ્રેમ પ્રસંગરે. ગુરુ પ. ૧૫ શ્રી ધર્મનાથ જિન-સ્તવન થાશું પ્રેમ બચે છે રાજ, નિરવહ તે લેખે. મે રાગી પ્રભુ છે છે નિરાગી, અણજુગતે હેએ હાંસી; એકપએ જે નેહ નિરવહિવે, તે માં કી શાબાશી. થાય ૧. નિરાગી સેવે કાંઈ હવે, ઈમ મનમે નવિ આણું ફળે અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભક્તિ પ્રમાણે, થાય ૨. ચંદન શીતલતા ઉપજાવે, અમિ તે શીત મિટાવે; સેવકનાં તિમ સુખ ગમારે, પ્રભુગુણ પ્રેમ સ્વભાવે. થા. ૩. વ્યસન ઉદય જલધિ જે અણુ હરિ, શશિને તેજ સંબધ; અણસંબંધે કુમુદ અણ હરે, શુદ્ધ સ્વભાવ પ્રબંખે. થા જી. દેવ અનેરા તુમથી છેટા, થે. જગમે અધિકેરા. જશ કહે ધમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy