________________
૫૪૦
સજજન સન્મિત્ર હેત. મન૧૦. રાગી શું રાગી સહ રે, વૈરાગી શું ચે રાગ? રાગ વિના કિમ દાખવે રે, મુગતિ સુંદરી માગ. મન૧૧. એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળા જાણે લેગ; અનેક તિક ભેગો રે, બ્રહમચારી ગત રોગ. મન. ૧૨. જિણ જેગી તુમને જોઉં રે, તિણ જોગી જુવે રાજ; એક વાર મુજને જુઓ રે, તે સીજે મુજ કાજ, મન, ૧૩. મેહ દશા ધરી ભાવના રે, ચિત્ત લહૈ તરજ વિચારે; વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મન૦ ૧૪. સેવક પણ તે આદરે રે, તે રહે સેવક મામ; આશય સાથે ચાલીએ રે, એહી જ રૂડું કામ. મન૧૫. ત્રિવિધ યોગ કરી આદર્યો રે, નેમિનાથ ભરથાર, ધારણુ પિષણ તારણો રે, નવરસ સુગતા હાર. મન. ૧૬. કારણ રૂપી પ્રભુ ભજે રે, મ ન કાજ અકાજ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ રાજ, મન૦ ૧૭.
૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. - ધ્રુવ પદ રામી હે સ્વામી માહરા, નિકામી ગુણ રાય સુગ્યાની. નિજ ગુણ કામી હે પામી તું ધણી. ધ્રુવ આરામી હા થાય. સુહ પ્રવ૦ ૧. સર્વ વ્યાપી કહે સર્વ જાણું. ગપણે, પર પરિણમન સ્વરૂપ, સુહ પરરૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિરૂપ. સુ પ્રવ૦ ૨. સેય અનેકે હો જ્ઞાન અનેકતા, જલ ભાજન રવિ જેમ, સુ દ્રવ્ય એકત્વપણે ગુણ એકતા, નિજ પદ રમતા હો એમ. સુ. પ્રવ૦ ૩. ૫ર ક્ષેત્રે ગત રોયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન સુત્ર અસ્તિપણે નિજક્ષેત્રે તમે કહ્યું, નિમલતા ગુણમાન. સુર ધ્રુવ ૪. ય વિનાશે હેય જ્ઞાન વિનિશ્વરૂ, કાલ પ્રમાણે રે થાય; સુત્ર સ્વકાલે કહી વસત્તા સદા, તે પર રીતે ન જાય, સુવ. પ. પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ સુર આમચતુષ્કમયી પરમાં નહીં. તે કિમ સહુને રે જાણ. સુ પ્રવ૦ ૬. અગુરુ લઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખંત, સુત્ર સાધારણ ગુણની સામ્યતા, દર્પણ જલ દૃષ્ટાંત. સુહ પ્રવટ ૭, શ્રી પારસજિન પારસ રસ સામે, પણ ઈહાં પારસ નાંહિ સુ પૂરણ રસીએ હે નિજ ગુણ પરસમાં, આનંદઘન મુજ માંહિ. સુધ્રુવ ૮.
૨૪. શ્રી મહાવીર જિન સ્તવને, - વોરિજિનેશ્વર ચરણે લાગુ, વિરપણું તે માણું રે, મિથ્યા મેહ તિમિર ભય ભાગ્યું, જિત નગારૂં વાગ્યું રે. વીર. ૧. છઉમથ વિય વેશ્યા સંગે, અભિસંધ જ મતિ અંગે રે; સૂક્ષમ થલ કિયાને સંગે, યેગી થયે ઉમંગે રે. વીર. ૨. અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, ગ અસંખિત કબ રે, પુર્ક લ ગણ તેણે લેશું વિશે, યથાશક્તિ મતિ લેખે ૨. વીર. ૩. ઉત્કૃષ્ટ વયને વેસે, યે કિયા નવી પેસે રે, ગતણું ધ્રુવતાને લેસે, આતમશક્તિ ન બેસે છે. વીર. ૪. કામ વિયવશે જેમ ભેગી, તેમ આતમ થયા ભોગી રે; સૂરપણે આતમ ઉપયાગી, થાય તે અગી રે. વીર. ૫. વિરપણું તે આતમઠાણે, જાણું તુમચી વાણે રે; થાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવ પદ પહિચાણે રે. વીર. ૬. અલબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દશન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. વી૨૦ ૭. - શ્રી આનંદઘન સ્તવનાવલિ પણ
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org