________________
પાર
સન સન્મિત્ર બુધ બહુમાનીએ, શુદ્ધ ક્યો વ્યવહારા રે. તુજ૦ ૬૬, જેહમાં નિજમતિ કલ્પના, જેહથી વિ ભવ પારારે, અધપરપરા ખાંધિ, તેઢુ અશુદ્ધ આચારા રે તુજ॰ ૬૭. શિથિલવિહારીએ આચર્યાં, આલખન જે કૂડાંરે; નિયતવાસાદિક સાધુને, તે નિવે જાણીએ રૂાંરે. તુંજ૦ ૬૮. આજ નવિ ચરણુ છે આકરૂં, સહનનાકદોષરે; એમ નિજ અવગુણુ એલવી, કુમતિકતાગ્રહ પાષૅરે. તુજ ૬૯. ઉત્તર ગુણમાંહિ હીણડા, ગુરુ કાલાદિક પાખેરે, મૂલણે નહી હીલુડા, એમ પચાશક ભાગેરે તુજ ૭૦. પરિગ્રહગ્રહ–વશ લિંગિયા, લેઈ ધુમતિરજ માથે રે; નિશ્વગુણુ પર અવગુણુ લવે, ઇંદ્રિય વૃષભ ન નાથે રે. તુજ ૭૧ નાણુ રહિત હિત પદ્ધિરિ, નિજ દમ લૂસે રે; મુનિજનના ગુણ સાંભલી, તેડુ અનારજ રુસે રે, તુજ૦ છર, અણુસૂમ દોષ જે પરતા, મેરુ સમાન તે ખલે રે; જેશું પાપની ગાઠડી, તેનું હિડલું ખેલે રે તુજ૦ ૭૩, સૂત્ર વિરુદ્ધ જે આચરે, થાપે અવિધિના ચાલા રે; તે અતિનિાખડ મિથ્યામતિ, ખેલે ઉપદેશમાલા રે તુજ૦ ૭૪. પામરજન પણ નવિ કહે, સહસ્રા જૂઠ સચૂકા રે, જૂઠ કહે સુનિવેષ જે, તે પરમાથ ચૂકે। રે તુજ૦ ૭૫. નિર્દય હૃદય છકાયમાં, જે સુનિવેષે પ્રવર્ત્ત રે; ગૃહિ યતિ–ધમ થી ખાતિરા, તે નિર્ધનગતિ વર્તે રૂ. તુજ॰ ૭૬. સાધુભગતિ જનપૂજના, દાનાદ્દિક શુભ કર્યાં રે; શ્રાવકજન કહ્યો અતિ ભલે, નહિ સુનિવેષ અધર્માં ૨. તુજ૦ ૭૭. કેવલ હિંગધારી તથેા, જે વ્યવહાર અશુદ્ધો રે; આદરીએ વિસથા જાણી ધર્મ વિરુદ્ધો ૩. તુજ૦ ૭૮.
માક્ષ-ભવમા
હાલ સાતમી:-જે મુનિવેષ શકે નવિ છડી, ચરણુ કર ગુણુ હીણુ જી; તે પણ મારગ માંહિ દાખ્યા, મુનિ ગુણ પક્ષે લીણાજી. મૃષાવાદ ભવકારણ જાણી, મારગ શુદ્ધ પ્રપેજી; વંદે નવિ વદાવે મુનીને, આપ થઇ નિજરૂપેજી. ૭૯, મુનિશુરાગે પૂરા શૂરા, જે જે જયણા પાલેજી; તે તેથી શુભભાવ લહીને, કમ' માપણાં ટાãછે. આપ હીનતા જે મુનિ ભાષે, માન સાંડે કેજી; એ દુર વ્રત એહનું ાખ્યું, જે નિત ફૂલે ફેકેજી. ૮૦, પ્રથમ સાધુ બીજે વરશ્રાવક, ત્રીજો સવેગપાખીજી એ ત્રણ્યે શિવ-મારગ કહીએ, જિહાં છે પ્રવચન સાખીછ. શેષ ત્રણ્ય ભવ-મારગ કહ્રીએ, કુમતિકદાગ્રહ ભરિયાજી; ગૃહિ-યતિલિંગ-કુલિંગે લખીએ, સકલદોષના દિરયાજી. ૮૧. જે વ્યવદ્ગાર મુનેિમ રગમાં, ગુણુઠાણાને લેખેજી; અનુક્રમે ગુણશ્રેણિનું ચઢવું, તેહિજ જિનવર દેખેજી. જે પણ દ્રષ્યક્રિયા પ્રતિપાલે, તે પશુ સંમુખ ભાવેજી; શુકલ ખીજની ચદ્ર*લા જિમ, પૂછુ ભાવમાં આવેજી. ૮૨. તે કારણુ લજ્જાક્રિકથી પણુ, શીલ ધરે જે પ્રાણીજી; ધન્ય તેઢુ કૃતપુણ્ય કુંતારથ, મહાનિસીથે વાણીજી. એ વ્યવહારનયે મન ધારા, નિશ્ચયનયમત દાબ્યુંજી; પ્રથમ અંગમાં વિતિગિચ્છાએ, ભાવચરણ નવિ ભાખ્યુંજી, ૮૩,
દ્રવ્ય-ભાવસ્તવ
હાલ આઠમી:-અવર એક ભાષે આચાર, દયા માત્ર શુદ્ધજ વ્યવહાર;' જે એલે તેજ ઉત્થાપે, શુદ્ધ કરું હું' મુખ ઇમ જપે. ૮૪. જિનપૂજાર્દિક શુભવ્યાપાર, તે માને
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org