SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ! ૮. પુષ્ટ કારણ વિના મુનિ નવિ, દ્રવ્ય અધિકારી, ચૈત્ય પૂજાયે ન પામે, ફલ અનધિકારી. દેવ! ૯ આર્ય અગ્નિપુન અજજા, લાભથી લાગા કહે નિજલાલે અતૃપ્તા, ગોચરી ભાગા, દેવ! ૧૦. ન જાણે ગત શિષ્ય અવમે, શિવિર બલ હણે સગુણ પરિચિત સંયતી કૃત, પિંડવિધિ છે. દેવ! ૧૧. વિગય લેવી નિત્ય સૂજે, લઈ-પુષ્ટ ભણે અન્યથા કિમ દેષ એહને, ઉદાયન ન ગણે? દેવ! ૧૨. ઉદાયન રાજર્ષિ તનુ નવિ, શીત લુક્ષ સહે; તેહ વ્રજમાં વિગય સેવે, શું તે ન લહે? દેવ! ૧૩. લેક આલમ્બન ભરીઓ, જન અસંયતને તે જગમાં કાંઈ દેખે, ધરે તે મને. દેવ! ૧૪ શથિલ આલમ્બન રહે મુનિ મ દ સંગી; સંયતાdબન સુજસ ગુણ. તીવ્ર સંવેગી દેવ! ૧૫. હાલ ચેથી -સુણજે સીમધર સ્વામી ! વલી એક કરિનામી; મારગ કરતાને પ્રેરે, દુર્જન જે ફૂષણ હેરે. ૧. કહે “નિજ સાખે વ્રત પાલે, પણ ધર્મદેશના ૮ ; જન મેલ્યાનું શું કામ? બહુ બોલ્યું નિંદા ઠામ. ૨. ઈમ કહેતાં મારગ ગોપે, ખેરું દુષણ આપે; જે નિર્ભય મારગ બેલે, તે કહ્યો દ્વીપને તેલે. ૩. અજ્ઞાની ગાવ રસિયા, જે જન છે મુમતે સિયા; તેહને કુણ તારણહાર? વિણ ધર્મદેશના સાર. ૪. ગીતારથ જયણાવત. ભવભીરુ જેહ મહેત; તસ વયણે લે કે તરિયે, જિમ પ્રવડણથી ભર દરીયે. ૫. બીજા તે બેલી બોલે, શું કીજે નિર્ગુણ ટેલે? ભાષા કુશીવને લેબે, જન મહીં નિશીથે દેખે. ૬. જન મેલનની નહી ઇ. મુનિ ભાવે મારગ ની રીડર જે બહુજન સુણવા આવે, તે લાભ ધર ને પાવે. ૭ તેને જે મારગ ન ભ છે, તે અતરા ફલ ચાખે, મુનિ શક્તિ છતી નવિ ગેપે, વારે તેને શ્રત કે. ૮. નવિ દા મારગ કહેતાં, સમ પરિણામે ગડગડનાં મુનિ અચરિત મારગે, જોઈ લીજે બી જે અગે. હું કોઇ ભાષે “નવિ સમજાવે, શ્રાવકને ગૂઠા ભાવે; તે જૂડ કદ્યા લઠ્ઠા, શ્રાવક સૂવે ગહિયહૂા. ૧૦. કહે કેઈ “નવી સિ ડી ?, શ્રતમાં નહીં કાંઈ ખેડી,' તે મિશ્યા ઉદ્ધત ભાવ, શ્રત જ લધિ પ્રવેશે નાવા. ૧૧. પૂરવ સૂરિએ કીધી, તેણે જે નવિ કરવી સિદ્ધિ તે સવે કરી ધમ, નરિ કરો જે છે મમ. ૧૨. પૂરવ બુધને બહુમાને, નિજ શક્તિ મારગ ને ગુરુ કુલવાસીને જોડી, યુગતિ એહમાં નહીં ખેડી ૧૩. ઈમ શુને ન ઉછે, એ તે એકદેશને ભેદ; એ અર્થ સુની ઉલ્લાસે, ભાવી વરતે શ્રુત અભ્યાસે. ૧૪. ઈહાં દૂષણ એક કહાય, જે ખલને પીડા થાય તો પણ એ નવિ ડીજે, જે સજજનને સુખ દીજે. ૧૫. તે પૂછ્યું હશે તેવ, તેહને પણ ઈમ નહી દેષ; ઉજમતાં હિયડે હીસી, જોઈ લીજે પહેલી વાસી૧૬. કહે કોઈક જુદી રીતે, મુનિ ભિક્ષા ભાંજે ભીતે; તે જુ શુભમતિ ઈહે, મુનિ અંતરાયથી બીહે ૧૭. જે જન છે અતિ પરિણમી, વલી જેહ નહિ પરિણમી; તેને નિત્યે સમજાવે, ગુરુ કઃપવન મન ભાવે. ૧૮. ખલ વયણ ગણે કુણ સૂર, જે કાઢ પથમાં પૂરા; તુજ સેવામાં જે ૨ડીયે, તે પ્રભુ જશ લીલા લહીયે. ૧૯, હાલ પાંચમી-વિષ કાલને જોરે કેઇ, ઉઠયા જડ મલધારી રે; ગુરુ ગછ છાંડી મારગ પી. કહે અમે ઉગ્રવિહારી રે. ૧. શ્રી જિન! તું આલંબન જગને, તુજ વિણ કવણ આધારે રે; ભગત લેકને કુમતિ જલધથી, બાંહિ રહીને તારે રે. ૨. શ્રી જન ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy