________________
સ્તવન સગ્રહ
G
હરખે શેઠજી તપ ઉજમણું, પ્રેમદા સાથે આદરે જી. ૫. પુત્રને ઘરના ભાર ભલાવી, સવેગી (શર સેહરા જી; ચઉનાણી વિજયશેખર સૂરિ, પાસે તપ વ્રત આદરે જી. ૬. એક ખટ માસી ચાર ચૌમાસી, દો સય છઠ સો અઠ્ઠમ કરે જી; ખીજાં તપ પણ બહુ શ્રુત સુવ્રત, મૌન એકાદશી વ્રત ધરે જી. ૭. એક અધમ સુર મિથ્યાષ્ટિ, દેવતા સુન્નત સાધુને જી; પૂર્વપાર્જિત કમ' ઉદારી, અંગે વધારે વ્યાધિને જી. ૮. ક્રમે નડીયે પાપે જડીયા, સુર કહે જા ઔષધ ભણી જી; સાધુ ન જાયે રાષ ભરાયે, પાટુ પ્રહારે હણ્યા મુનિ જી. ૯. મુનિ મન વચન કાય ત્રિયાગે, ધ્યાન અનલ દહે કમને જી; કેવલ પામી જિનપદ રામી, સુવ્રત નેમ કહે શ્યામને જી. ૧૦.
હાલ ચેાથી::-કાન પયપે તેમને એ, ધન્ય ધન્ય યાદવ વ‘શ; જિહાં પ્રભુ અવતર્યાં એ, મુજ મન માનસ હુસ, જયે જિન તેમને એ. ૧. ધન્ય શિવાદેવી માવડી એ, સમુદ્રવિજય ધન્ય તાત; સુન્નત જગતગુરુ એ, રત્નત્રયી અવદાત. જયા૦ ૨. ચરણુ વિરાધી ઉપનેા એ, હું નવમા વાસુદેવ; જયા૰ તિણે મન નવિ ઉલ્લુસે એ, ચરણુ ધરમની સેવ. જયા૦ ૩. હાથી જેમ કાદવ ગળ્યા એ, જાણું ઉપ દેય હેય; ॰ તે પણ હું ન કરી શકું એ, દુષ્ટ કમ'ના ભેય. જયા૦ ૪. પણ શરણા ખલીયા તણા એ, કીજે સીજે કાજ; જયા॰ એહુવાં વચનને સાંભી એ, ખાંડુ ગ્રાની લાજ. જયા૦ ૫. નેમ કહે એકાદશી એ, સમક્તિ ચુત આરાધ; જય૦ થાઈશ જિનવર બારમે એ, ભાવિ ચાવીશીએ લાધ. જયા ૬. કળશ ઃ-જીય નમિ જિનવર નિત્ય પુરત્તર રેવતાચલ મ`ડા, બાણુ ન દુક મુનિચ' (૧૭૯૫) વરસે રાજનગરે સશ્રુણ્યા; સંવેગ રગ તરગ જલનિધિ સત્યવિજય ગુરુ અનુસરી, કપૂરવિજય કવિ, ક્ષમાવિજય ગણુ જિનનિવજય જયિસિર વરી,
મ
પ'ચમ સૂરલાકના વાસી રે, નવ લાઙાંતિક સુવિલાસી રે; કરે વિનતિ ગુણુની રાશી, ૧. મલિ જિન નાથજી વ્રત લીજે રે, વિ જીવને શિવસુખ દીજે. તમે ણારસ ભ`ડાર રે, પામ્યા છે ભવજલ પાર રે, સેવકના કરી ઉદ્ધાર, મલ્લિ૦ ૨. ભવિ૰ પ્રભુ દાન સ'વત્સરી આપે રે, જગનાં દારિદ્ર દુ:ખ કાપે રે, ભવ્યત્વપણે તસ થાપે. મહિલ૦ ૩. ભવિ॰ સુરપતિ સઘલા મળી આવે રે, મ રણુ સાવન વરસાવે રે, પ્રભુ ચરણે શીશ નમાવે. મલ્લી૦૪. ભવિ॰ તીથૈદિક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે, સુરપતિ ભગતે નવરાવે. મલ્લિ૦ ૫. ભવિ૰ વસ્રાભરણે શણગારે રે, ફુલમાલા હૃદય પર ધારે રે, ફુખડાં ઇંદ્રાણી ઉવારે. મલ્લિ૦ ૬. વિ॰ મળ્યા સુર નર કાડા કેાડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે, ભકિત યુકિત મદ માડી, મલિ૦ ૭. ભવિ॰ મૃગશિર શુદિની અનુઆલી રે, એકાદશી ગુણુની આલી રે, વર્યા સયમ વધુ લટકાલીરે મહિલ૦ ૮, ભવિ॰ દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રે, લહે રૂપવિજય સસનેહ મલિ૦૯. ભવિ
૩
તાલ પહેલી –દ્વારકા નગરી સમાસર્યાં રે, ખાવીશમા જિનચ; એ કરજોડી ભાવશું - રે, પૂછે કૃષ્ણ નરીંદ. (ત્રાટક) પૂછે કૃષ્ણ નરિંદ વિવેક, સ્વામી અગ્યારશ માની અનેકે; એન્ડ્રુ તણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org