SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ (યા ) ૩૫૩ સંવર શુદ્ધ નિજ' એ, કમ-અનંત ક્ષય થાય તે નિમળરજન બુધ થઈ એ, સવંસત સિદ્ધ રાવ તે. ૨. કેવળ નાણ દશન લહીએ, ધમદાન દાતાર તે, હિત ઉપદેશ ભવ્ય જીવને એક કરતા વારંવાર તે બેધિબીજ વિરતિ ગૃહે એ, નરનારીના વૃદ તે, ગણધર સૂત્ર દ્વાદશ રચે એ, જ્ઞાન ભાણુ પવિત્ર તે. ૩. સવ દેવનો દેવ છે એ, નિજાતમ શુદ્ધ સિદ્ધ તે, સૂત્ર ગ્રંથની શાખથી એ, ગુરુ વચને પ્રતીત તે; રાત શીતળ જુવે તેને એ, અગમ અને પમ રૂપ તો, સેવે જે સમકિતિ એ, દેવ દેવાંગના ભૂપ તે. ૪. સિદ્ધ બુદ્ધને વાંદુ. નિજ સ્વરૂપ નિડાળી, ઉપયોગે ભાવું, બે બીજ તિહાં ભળી, શુદ્ર શ્રદ્ધા સાચી. વિદઘન જોગ સંજોગ, ઉપાધિ હણના, પરમાતમ નિરોગ. ૧. રોગ છે દુઃખ કેપે મહા મોહ, મદ્ય ભાગે, જ્ઞાન સુભડ બળીયે, દયાન અમિ તિહાં જાગે; કર્મ કાને બળે, નિહાં શી નળ 1 વાધે પરમાનંદ ભોગી, સર્વ સિદ્ધતા સાધે. ૨. અરૂપી અ.વન શી, અવ્યાબાધ અને ૧, નિર્મળ નિરજન, અખંડિત મહંત; અચળ અનોપમ, નિરાકાર શિ. સંત. ઈવદિ અનંત, અનુભવ જ્ઞાન લડત ૩. પેગ ધ અગી, શશિ કરણ અકેપ, આયુ અંત છે કે, દેવ દેવીને સંપ, ઓચ્છવને કારણ, નિર્વાણ મંગળ ગાવે, જ્ઞાન શીતળ હર્ષે, જેમાં જોત સમાવે. ૪, | ઉડી સવેળા સામાયિક લીધું, પણ બારણું નવિ દીધું છે, કાળે કુતરા ઘરમાં પડે, ઘી મઘળું તેણે પીધું ; ઉઠે વહુઅર આલસ મૂકી, એ ઘર આ૫ સંભાળજી, નિજ પતિને કહે વીજિન પૂજે, સમિતિને અજુ આળે. ૧. બલે બિલડે જડપ જડપવી, ઉત્રેડ સફેડી , ચંચલ છૈયાં વાય ન રહે, ત્રાક માંગી માળ 2 ડી; તે વિના રે દિયે નહિ ચાલે, મૌન ભલું કેને કહીએ, અષભાદિક જેવીશ તીર્થંકર, જપીવે તે સુખ લલીયેજી. ૨. ઘર વાસીદુ કરોને વહુઅર, ટાલ ઓઝશાવ્યું છે, એ રચ્યો એક કરે છે હેરૂ, એરડે ઘાને ત ળજી; ઝબકે પ્રાણા ચાર આવ્યા છે, તે ઉના નવિ રાખે છે. શિવપદ સુખ અનંતા લહિયે, જે જિનવાણી ચાખે છે. ૩. ઘરને ખુણો કેળા ખણે છે, વહુ તુ ને મન માં લાવે છે, પહેબે પલગે પ્રોતમ પિયા, પ્રેમ ધરીને જગાવે છે; ભાવપ્રભસૂરિ કહે નહી એ કથળે, અધ્યાતમ ઉપગી , વિદ્વાઈકા દેવી સાનિધ્ય કવિ, સાથે તે શિવપદ ભેગીછ. ૪. * ૮૬ શ્રી જિનપંચક રકૃતિ. શ્રી આ દેશતિ નેમિ પાસ વીર શાસનપતિ વલી, નમો વત્તાન અતીત અનાગત ચેવિશે જિન મન રળી; જિનવરની વાણી ગુરાની ખાણો પ્રેમે પ્રાણી સાંભળી, થયા સમકિતધારી ભવ નિદ્વારી સેવે સુરવર લળી લળી. ૧. ૪૭ શ્રી ભીડભંજન પાર્શ્વનાથની સ્તુતિ. ભીડ ભંજન પાસ પ્રભુ સમરે, અહિંત અનંતનું ધ્યાન ધર જિનાગમ અમૃત પાન કરે, શાસન દેવિ સવિ વિઘ હરે. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy