SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ સજ્જન સાન્સમ વનગજા જિમ રે; ચાવીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરું ચંગ, જેમ ગગ નિમળ નીર જેવા, કરા જિનશુ' ર†ગ. ૨. અગિયાર અ’ગ લખાવીએ, અગિયાર પાઠાં સાર, અગિયાર વળી વીણાં, ઠવણી પૂજણી સાર; ચામખી ચંગી વિવિધ ર'ગી, શાસ્રતળે અનુસાર, એકાદશી એમ ઊજવા, જેમ પામીએ ભવપાર. ૩. વર કમલનયણી કમાયણી,કમલ સુકામળ કાય, ભુજ ઇંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય; એકાદશી એમ મન વસી, ગણિ દ્વેષ' પંડિત શિષ્ય, શાસનદેવી વિઘન નિવારે, સ‘ઘતણા નિશશિ. ૪. ૩ ગેાથમ બેલે ગ્રન્થ સંભાલી, વ ૢ માન આગલ રઢીઆલી, વાણી અતીઅ રસાલી; મૌન અગ્યારસ મહિમા ભાતી, કાળું કીધી ને કાણે પાલી, પ્રશ્ન કરે ટકશાહી; કહાને સ્વામી પવ પ'ચાલી, મહિમા અધિક અધિક સુવિશાલી, કુમ્સ હે કહે તુમ ટાદ્વી; વીર કહે માગશર અનુઆલી, દોઢસા કલ્યાણક નિહાલ્લી, અગ્યારસ કૃષ્ણે પાલી ૧. નેમિનાથને વારે જાણેા, કાન્હુડા ત્રણુ ખડના રાણે, વાસુદેવ સુપ્રમાણેા; પરિગ્રહ ને આરભે ભરાણા, એક દિન આતમ કીધા શાથેા, જિનવદન ઉજાણેા; નેમિનાથને કહે હેત આણ્ણા, વરસે વારુ દિવસ વખાણા, પાડી થાઉં શિવ રાણા; અતીત અનાગત ને વત્ત'માન, તેવું જનના હુવા કલ્યાણુ, અવર્ ન એહ સમાન. ૨. આગમ આરાધા જીવિ પ્રાણી, જેમાં તીથ કરની વાણી, ગણધર દેવ કમાણી; દોઢસા કલ્યાણકની ખાણો, એડુ અગ્યારસને દિન જાગ્રુી, એમ કહે કેવલ નાણી; પુન્ય પાપ તણી છઠ્ઠાં કહાણી, સાંભલતા શુભ લેખ લખાણી, તેહની સરગ નિસ્રાણી; વિદ્યા પૂરવ ગ્રન્થે રચાણી, અંગ ઉપાંગ સૂત્રે ગુથાણી, સુણતા દીએ શિવ રાણી. ૩. જિન શાસનમાં જે અધિકારી, દેવ દેવી હેાએ સમકિત ધારી, સાનિધ્ય કરે સ`ભારી; ધરમ કરે તસ ઉપર પ્યારી, નિશ્ચિલ ધમ' કરે સુવિચારી; જે છે પર ઉપકારી; વડ મડલ મહાવીરજી તારી, પાપ પખાલી જિન જીહારી, લાલવિજય હિતકારી, માતગ જશ્ન કરે મનેાહારી, આલગ સારે સુર અવતારી, શ્રી સધના વિધન નિવારી. ૪. ૩૮ શ્રી સિદ્ધચક્ર સ્તુતિ. ૧ શીર જિનેશ્વર અતિ અલવેસર, ગૌતમ ગુણુના દરિયા”, એક દિન આગ્રા વીરની લઇને, રાજગૃહી સંચરીયાજી; શ્રેણિક રાજા વદન આવ્યા, ઉલટ મનમાં આણી, પદા આગલ માર બિરાજે, હવે સુણ્ણા વિ પ્રાણીજી. ૧. માનવ ભવ તુમે પુન્યે પામ્યા, શ્રી સિદ્ધચક્ર આશાજી, અઢિ ́ત સિદ્ધ સૂરિ ઉવજ્ઝાયા, સાધુ દેખી ચુન્નુ વાધેછ; દરિસણ નાણુ ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીજેજી,પૂર આસેથી કરવા આંખિલસુખ સ`પદા પામીજેછ. ૨. શ્રેણિકરાય ગૌતમને પૂછે, સ્વામી ! એ તપ કાળું કીધેાજી, નવ આંબિલ તપ વિધિશુ' કરતાં, વાંછિત સુખ કેણે દ્વીધાજી, મધુર ધ્રુવની ઓલ્યા શ્રી ગૌતમ, સાંભળે મણિકરાય નયણાજી, રોગ ગયા ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાળને મયણાજી. ૩. રુમઝુમ કરતી પાયે નય, દીસે તેવી રુપાલીજી, નામ ચાચરીને સિદ્ધાઇ, આદિ જિનવર રખવાલીજી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy