SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ (થાયા ) 333 હિતકરી. ૧. ગયા મુક્તિ સ્વામી ગિરિશિખર ઉજત શિરસી! અપાપામાં વીર શિવસુખ અનંત વિફરસી; જયાભૂ ચંપામાં ધવલ ગિરિ શ્રી આદિજિનજી! સમેતા આન ંદમૃત રસ કર્યાં વીસઝિનજી. ૨. અનેકાંત સ્યાદ્ધ દનયગમ ભગા વિવિધસુ! યજે આાહી તીર્થાંતર સવબુધૈ કીટ સત્રસુ; નિહારી વાણી જો જિનની સય પ ́ચાસય વિઠ્ઠા, સુધા ધારા સારા જિન મુખ થકી નિગ ́ત સુહૃા. ૩. અધિષ્ઠાત્રી અંબા પ્રવચન નમે નેમિજિનજી, કુરશા મે ધોઈ સતત સુખ શાંતિ અતિ ઘણી; વિજય આણુ દે શ્રી-તપગણગણી વલ્લ્લભ સદા, નમે ભાવે શુદ્ધે મનવચનકાયા ફળ તા. ૪. દ રાજુલ વર નારી, રૂપથી રત હારી; તેઢુના પરિહારી, માલથી બ્રહ્મચારી, પશુમાં ઉગારી, હુઆ ચારિત્રધારી; કેવલશ્રી સારી, પામીયા ઘાતી વારી. ૧. ત્રણ જ્ઞાન અમ્રુત્તા, માતની કૂખે હૂંતા; જનમે પુરતા, આવી સેવા કર'તા; અનુક્રમે વ્રત કરતા, પચ સમિતિ ધરતા; મહિયલ વિચરતા, કેવલશ્રી વરતા. ૨. સર્વિસુર વર આવે, ભાવના ચિત્ત લાવે; ત્રિગ ુ· સેાહાવે, દેવ છો બનાવે; સિ'હ્રાસનડાવે, સ્વામિના ગુણુ ગાવે; તિહાં જિનવર આવે, તત્વ વાણી સુણાવે. ૩. શાસન સૂરી સારી, અખિકા નામ ધારી; જે સમિત નર નારી, પાપ સંતાપ વારી; પ્રભુ સેવા કારી, જાપ જપીયે સવારી; સલ ક્રુતિ નિવારી, પદ્મને જે પ્યારી. ૪. ચાદવ કુલમ‘ડણ નેમિનાથ જગનાથ, ત્રિભુવન જગમેાહન ચાભન શિવપુર પ્રાથ; ગિરનાર શિખર શિર દીક્ષા-નાણ-નિર્વાણુ, શારિપુર નગરે 'ચલન જનમ સુખકાર. ૧. ઈમ ભરતે પંચે અરવતે બલસાર, ચાવીસે જિનનાં થાયે જિન આધાર, તસુ પાઁચ કલ્યાણક વઢે પૂજે જે, નિરૂપમ સુખ સપત્તિ નિશ્ચે પામે તેહ. ૨. જિનમુખ વહી ત્રિપદી ગુ′ા જેઠુ, ૧ર અંગ અગ્યાર દૃષ્ટિવાદ ગુણુગેહ; ત્રણુ કાલે જિનવર કલ્યાણક વિધિ તેહ, સમતિ થીર કારણ સેવા ધરિય સનેહ. ૩. શ્રી નેમિજિનેશ્વર શાસન વિનચેરત, જિનવર કલ્યાણુક આરાધક ભવિચિત્ત; દેવચદ્રને શાસન સાનિધ કર નીત મેવ, સમરીએ અદ્ઘનિશ સા મ ખાઈ દેવ. ૪. ૨૮ શ્રી પાર્શ્વજિન સ્તુતિ. ૧ પાસ જિષ્ણુદા વામા ના, જખ ગરણે ફી, સુપના દેખે અથ વિશેષે; કહે મઘવા મલી; જિનવર જાયા સુર હુલરાયા, હુઆ રમણિ પ્રિયે, નેમી રાજી ચિત્ત વિરાજી વિલેાતિ વ્રત લીયે. ૧. વી૨ એકાકી ચાર હજારે, દીક્ષા ધુર જિનપતિ, પાસને મહિલ ત્રય શત સાથે, બીજા સહસે તી; ષટ્ શત સાથે સ"યમ ધરતા, વાસુપૂજ્ય જગ પણી, અનુપમ લીલા જ્ઞાન રસીલા, દેજો મુઝને ધણી. ૨. જિનમુખ દીઠી વાણી મીઠી, સુરત વૅલડી, ટ્રામ વિશ્વાસે ગઈ વનવાસે, પીલે રસ સેલડી, સાકર સેટતી વરણાં લેતી, સળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy