________________
સાધુ-સાધ્વી ચેગ્ય આવશ્યક ક્રિયાનાં સૂત્રા
૯૫
અરિહતા મગલ', સિદ્ધા મગલ', સાહૂ મગલ', કેલિપન્નત્તો ધમ્મા મંગલ. ૫. ચત્તારિ લગુત્તમા અરિહતા લાગુત્તમા, સિદ્ધા લાગુત્તમા, સાહૂ લાગુત્તમ, કેલિપન્નત્તો ધમ્મા લેગુત્તમા. ૬. ચત્તારિ સરણું પવજ્જામિ, અરિહંતે સરણ. પવજ્રામિ, સિધ્ધે સરણું પવજ્ઞામિ, સાહૂ સરણું પવામિ, કેલિપન્નત્ત ધમ્મ સરણ પવામિ. ૭. પાણાઇવાયમલિમ, ચારિક' મેહુણ વિષ્ણુમુચ્છ, કાહ' માણ' માય, લેાભ' પજ તહા દોસ', ૮, કલહુ અશંખાણ, પેસુન્નત રઇઅરઇ સમાઉત્ત; પરપરિવાય` માયા, મેાસ' મચ્છત્તસલ ચ. ૯. વાસિરિસ ઇમાઇ, સુક્ષ્મમગ્ન સ`સગ્ગ વિગ્ધભૂઆઇ; દુગ્ગઇ નિખ ધણાઈ, અઠ્ઠારસ પાવડાણા”. ૧૦ એાહ' નડ્થિ મે કાઇ, નાહમન્નસ્સ કસ્સઈ; એવ' અઢીણમણસા, અપાણુ માણુસાસઇ, ૧૧. એગે મે સાસએ અપ્પા, નાણુદ સણસ જુએ; સેસા મે બાહિરા ભાવા, સવે સંજોગલક્ષ્મણા. ૧૨. સંજોગમૂલા જીવેણુ, પત્તા દુક્ષ્મપરપરા, તન્હા સોગસ મધ, સવ્વ તિવિùણ વાસિરિઅ. ૧૩. અરિહત મદેવેશ, જાવજીવ' સુસાહુણા ગુરુણા; જિષ્ણુપન્નત્ત' તત્ત, ઈઅ સમ્મત્ત' મએ ગહિમ. (ત્રણવાર કહેવી) ૧૪. ખમિઅ ખમાવિએ મ ખમિશ્ર, સવ્વત્તુ જીવનિકાય; સિદ્ધહ સાખ આલાયડુ, મુગૃહ વર્કર ન ભાવ. ૧૫. સવે જીવા કમ્મવસ, ચઉદહરાજ ભમત; તે મે સવ્વ ખમાવિ, મુવિ તેડુ ખમત. ૧૬. જં જ મણેણુ મસ્ક્રૂ, જ જ વાએણુ ભાસિઅં પાવ; જ જ કાએણુ કય, મિચ્છામિ દુક્કડ તસ્સ. ૧૭. તેમાં ચૌદમી ગાથા ત્રણવાર કહેવી, પછી ત્રણ નવકાર ગણવા. પછી છેલ્લી ત્રણ ગાથા કહેવી. ત્યારબાદ નિંદ્રા ન આવે ત્યાંસુધી સ્વાધ્યાય ધ્યાન અથવા પરમેષ્ટિ નમસ્કારનું સ્મરણુ કરે, પછી કુડાની માફક પગ ચકાચીને સુવે,
૨૩. લાચ કરવાની વિધિ.
લાચ કરવા તે સાધુને આચાર છે તેની વિધિ નીચે પ્રમાણે આપી છે. આચાર્યાદિ ગુરુદેવની પાસે આવી ઈરિયાવહી પડિમી ખમાસમણુ દેઇ ઇચ્છા કારણે સક્રિ॰ ભગ॰ લેાય મુહપત્તિ પડિલેહું! ગુરુ કહે ‘પડિલે’ ! ઇચ્છ કહી મુદ્ઘપત્તિ પડિલેડુ', પછી વદના કરી ખમા॰ દઈ, ઈસ્ત્ર સંદિ૰ ભગ૰ લાય' સક્રિસાવેમિ, ગુરુ સંદિસાવેહ, પછી ખમા દઈ ઇચ્છા૰ સ॰િ ભગ૰લાય' કારેમિ, ગુરુ'કારય.' ખમા ઈચ્છા સ ંદિ॰ ભગ૰ ઉચ્ચાસણું સ`દિસાવેમિ, ગુરુ ‘સખ્રિસાવેRs' ખમા દઈ ઈચ્છા૰ સ॰િ ભગ॰ ઉચ્ચાસણું ડામિ. ગુરુ ‘ઠા.’ જો લોચ કરવાવાળા દીક્ષાપર્યાયથી મોટા હાય તે ખમાસમણુપૂર્ણાંક વિનતિ કરે, ઇચ્છકારી ભગવન્! પસાય કરી મમ લાય કરેઢુ’ દીક્ષાપર્યાયથી નાના હોય તો ઇચ્છકારી મમ લેાય. કર્રહ' પછી વિનંતિ કરે કે અત્તયર કેસ ધારિણેય ઇચ્છાકાર દે ત.' અર્થાત્ રાખનું પાત્ર અને કેશ લેવાવાળાને વિનતિ કરે કે આપ પધારે. પછી લેાચ કરાવવા.
૨૪. લેાચ કરાવ્યા પછીની (પવેયણા) વિધિ.
લેચ કરાવ્યા પછી લાચ કરવાવાળાના હાથ દબાવવા જોઈએ. પછી આચાર્યાદિ ગુરુદેવની પાસે આવી ઇરિયાવહી પડિમી, ખમા॰ ઇ ઈચ્છા૰ સંદિ॰ ભગ૰ મુહપત્તિ પિRsલેડુ ? ગુરુ-૧ ‘પડિલેહ.’ પછી મુહુપત્તિ પડિલેણ કરી, દ્વાદશાવત` વંદન કરે, ખમા॰ ઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org