________________
સજન સન્મિત્ર કિલા મેઈ, સે આ પીણેઈ અપર્યા. ૨. એ મેએ સમણું મુત્તા, જે લોએ સતિ સાહ, વિહંગમા વ પુફેસુ, દાણુભત્તેણે રયા. ૩. વય ચ વિત્તિ લભામે, ન ય કોઈ ઉવહુસ્મઈ, અહાગડેસુ રીતે, પુફેસ ભમરા જહા. ૪, મહુકારસમા બુદ્ધા, જે ભવંતિ અણિસિસયા, નાણાપિંડરયા દંતા, તેણ વઐતિ સાણો, રિબેમિ. પ.
કહનુ કુરજ સામન્ન, જે કામે ન નિવાર,પએ પએ વિસીઅંતે,સંકપસ વસંગઓ. ૬. વત્થગંધમલંકાર, ઇથિઓ સયાણિ ય, અછંદા જે ન ભુંજતિ, ન સે ચાઇત્તિ વચ્ચઈ૭. જે આ કંતેં પિએ ભોએ, લપેવિ પિ@િ કુવઈ, સાહણે ચયઈ એ, સે હુ ચાઈ ત્તિ વચ્ચઈ. ૮. સમાઈ પહાઈ પરિવયંતે, સિઆ મણે નિસરઈ બહિદ્ધા; ન સા મોં નો વિ અહંપિ તીસે, ઈશ્વેવ તાઓ વિણઈજજ રાગં. ૯, આયાવયાહી ચય સોગમë, કામે કમાણી કમિય ખુ દુખં; છિદાહિ દેસં વિણઈજજ રાગ, એવું સુહી હોહિસિ સંપરાએ. ૧૦, પકખદે જલિયં જોઈ, ધૂમકેલું દુરાસયં, નેચ્છતિ વંતર્યા ભેજુ, કુલે જાયા અગંધણે. ૧૧. ધિરભુ તે જ કામી, જે તે જીવિય કારણ; વત ઈચ્છસિ આવેલું, સે તે મરણું ભવે. ૧૨. અહં ચ ભેગરાયસ, તં ચ સિ અંધગવહિણો, મા કુલે ગધણું હમે, સંજમં નિઓ ચર. ૧૩. જઈ ત કાહિસિ ભાવ, જા જા દિચ્છસિ નારીઓ, વાયાવિધુત્વ હડે, અદ્રિઅપ્પા ભવિસ્યસિ. ૧૪. સીસે સો. વય સેચા, સંજયાઈ સુભાસિય; અંકુરોણ જહા ના, ધમે સંપડિવાઈઓ. ૧પ. એવં કરંતિ સંબુદ્ધા, પંડિઆ પવિયખણ વિણિઅદ્રુતિ ભેગેસુ, જહા સે પુરિતમ. તિબેમિ. ૧૬. સંજમે સુદ્દેિયપણું, વિપપમુક્કાણ તાઇણું, તેસિયામણુઈ, નિગૂંથાણુ મહેસિણું. ૧૭. સાધુ સાધવીએ ઉપયોગપૂર્વક મુહપત્તિ,ગુચ્છ પડિલેહ, પછી પડલાં અને પાત્રો પડિલેહવા
૧૭. આ હાર ગોચરીના ૪૨ દોષ અને પાંચ દોષ માંડલીના.
સાધુ સાદેવીએ આહાર પાણી વહેરતાં તેના ૪૨ દેષ જવા તથા આહાર કરતાં મંડલીના પ દેષ વજેવા તે આ પ્રમાણે–પ્રથમ ઉદ્ગમના એટલે આહાર ભોજન ઉત્પાદન કરવાવાળાથી અર્થાત્ સગૃહસ્થાથી જે દોષ લાગે તે સંબંધના ૧૬ દોષ આ પ્રમાણે–૧ સવ દર્શનીઓને અથવા સર્વ લિંગીઓ (મુનિઓ) ને ઉદ્દેશીને કરવું તે “આધાકમ દેષ.” ૨ પૂર્વે તૈયાર કરેલા ભાત, લાડુ, શાક, આદિ મુનિને ઉદ્દેશીને તેમાં દહીં, ગેળ વિગેરેથી સ્વાદિષ્ટ કરવા, તૈયાર થયેલ ચૂરમા મળે ધતાદિ ભેળવી લાડુ કરવા તે “ઉશષ.” ૩ શુદ્ધ અન્નાદિકને આધાકમથી મિશ્રિત કરવું, તે પૂતિકમ દેવું. ૪ જે પિતાને માટે તથા સાધુને માટે પ્રથમથી જ કલ્પીને બનાવવું, તે ‘મિશ્ર દેષ.” ૫ સાધુને માટે ક્ષીર આદિક જુદાં કરી પોતાના ભાજનમાં સ્થાપી રાખવાં તે “સ્થાપિત દોષ. ૬ વિવાહાદિને વિલંબ છતાં સાધુને રહેલા જાણી તેમનો લાભ મેળવવા માટે તે વખતમાં જ વિવાહાદિ કરવા તે “પાડી દેષ. ૭ અંધકારમાં રહેલી વસ્તુને દીવા આદિથી શોધી લાવી સાધુને આપવી તે “પ્રાદુ કરેણ દેષ.” ૮ સાધુ માટે કિંમત આપીને ખરીદ કરવું તે
1. જ્યાં “ધો મંગલ”ની સઝાય બોલવાની લખી હોય ત્યાં આ પાંચ ગાથા બોલાવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org