SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર દૃન સજ્જન સન્મિત્રની સુધારેલી આ નવી આવૃતિ પ્રકાશિત કરતાં અમને સત્ય ત હવ થાય છે. આ નવી આવૃતિમાં ઉપયોગી એવી વિશેષ સામગ્રી મુકવામાં આવી છે, જે વડે ગાયક માત્માને પેાતાની શમનામાં વિશેષ વેગ પ્રાપ્ત થાય એવું ઈચ્છીએ છીએ. મા પુસ્તકની પ્રથમ આવૃતિ “--પ્રજ્ઞા ચક્ષુ શ્રી શામજીભાઇ જેચંદ્રભાઈએ કરેલા ગ્રહને સજ્જન મિત્રના નામથી પ્રકાશીત કરી હતી. ત્યાર પછી અમેએ સુધારા વધારા સાથે આશરે ૧૫૦૦/પૃષ્ટમાં બીજી આવૃતિ પ્રસિદ્ધ કરી હતી તેની નકલે કેટલાક વર્ષોથી અપ્રાપ્ય હાઇ. વાંચન અત્યંત આગ્રહભરી નિતિથી મા ત્રીજી આવૃતિ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યુ. • માં આવૃતિમાં ભાગળની આવૃતિ કરતાં અનેક નવા વિષયેા આગળના વિષયે સહિત ઉદ્દેશયા છે અને ગ્રંથ ક્રાઉન આઠ પેજીમાં ખાચરે ૧૨૫૦ પાનાને સોય છે. આ ૠ:વૃત્તિમાં ચેગ સખશ્રી દર્શક સામો આવે તે માટે અમાએ શ્રી ક્રિષ્ણુભાઈ”ને માત્ર કરેઢે તેથી તેમળે પેાતાના કિંમતી સમય કાઢી પશ્રિમ લઈ “ચાંગવાધ્યાય વિષયનું ચિત્ર સાથે પાદન કરી આપ્યું છે તે માટે અમે તેમના આભારી છીએ. આ ગ્રંથમાં આવેલા ચિત્રા કાળજીપૂર્વક અને શ્રમ વેઠીને પોતાની લાક્ષણિક ચિત્રકળાના ભાવ પૂર્ણાંક “શ્રી પ્રીતમભાઇ’એ કેર્યાં છે તે માટે તેમના આભાર માનીએ છીએ. પ્રથા માંથી ઉપયોગી સામગ્રીમ લીધી છે માનીએ છીએ આ ગ્રંથના સપાદનમાં જે 'તે સવે' મહાનુભાવાને અત્યંત આ આ ગ્રંથના પ્રકાશન માટે થમથી ગ્રાહક થઇ અમને માયિક ત્તેજન આપનાર સદ્ધહસ્થાને અમે આભાર માનીએ છીએ. આ ગ્રંથ માટે ક્રીષત ભાવથી કાળ માપનાર શ્રીમાન શેડ ચીમનલાલ પેપર કુાં. ત્યા કાળજીપૂ' ત્રણથી ચાર કરના ચીત્રે છાપના શ્રી મહાવીર પ્રીન્ટરી ત્યાં ઉષા પ્રીન્ટરીના માલીક ઠક્કર જાદવજીભાઇ ત્યા તેમના સુપુત્ર જયતિભાઈ થા કપોઝીટર ઝીણાભાઈને ત્યા બુખાઇંડર શ્રી કાટેને આભાર માનીએ છીએ. ચિત્રાના Àાકા નેઃપાય રે તૈયાર કરાવી આપનાર ભાઇશ્રી હિંમતલાલભાઈના અમે આાભારી છીએ. વળી મા. માબુલાલભાઇએ કાળજીપૂત્ર પ્રફે તપાસી આપ્યાં છે તેમને પણ આભાર માનીએ છીએ શ્રી ખંભાત નિવાસી એક ગ્રહસ્થ. તરાથી પાંચ ફોટાના તથા ખંભાત નિવાસી શ્રી મુલચંદ્ ગાંડાભાઇ ઘીયાના સ્મરણુાથે' એ ફેટાના કગળે મળ્યા છે તેના આભાર માનીએ છીએ. શ્રી જામનગર નિવાસી ભાઈ અનેાચ રતીલાલ તરફથી શ્રી સાંખેશ્વર સ્વામીના બ્લેક તથા કાગળા મળ્યા છે. તેનેા આભાર માનીખે છીએ. આ ગ્રંથમાં દુષ્રાંચ કોઇપણ શાસાર ભગવાના આય વિરૂદ્ધ લખાયું હોય તેમજ પ્રેસ દોષથી કે અમારી દ્રષ્ટીના ૠનુપયોગથી જે કંઈ દાષા રહ્યા હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિામિ દુક્કા માંગીએ છીએ. લી. પોપટલાલ કેશવજી ોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy