________________
- પથમ મહાનિધિ -જયકાય પ, વાવણી, સંગ્રહ પાતા ૬૩૫ થી ૮૧૯. - આ વિભાગમાં શ્રી નંદિસૂત્રની સજઝાયે શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાયની સમ્યકરવના ૬૭ બોલની સજાય, આઠ ચુંગ ફુદિની સઝાય, અઢાર પા પસ્થાનકની સહાય, અમૃતવેલીની નાની તથા મોટી સઝા, ઉપાધ્યાય શ્રી સંકળચંદ્રજી કૃત બાર ભાવનાની સઝાય, સહજાનંદીની સગાય, અઢાર નાતશ વગેરેની સજઝ છે.
શ્રી આનંદઘન પાવલિના ૧૦૮ પદે, પા. શ્રી યશોવિજયજીના પહે, શ્રી શિવાનજી પદ સંગ્રહ, લાવાણી સંગ્રહ, સવૈયા સંગ્રહ, શ્રી ચિદાનંદજી કૃત પાગલ ગીતા, થી બનારસીદાસ કૃત અધ્યામબત્રીસી, જ્ઞાન પચીસી, સમયસાર નાટક, તથા અન્ય અનીશીઓ અને છત્રીશીઓને સુંદર સંગ્રહ છે. તે પણમ્ મહાનિધિ –વિધિ સંગ્રહ પાના ૮૨ થી ૮૫૧
આ વિભાગમાં પચ્ચકખાણે, પંચ પ્રતિકમણ, ગુરૂવંદન, ચત્યવંદન પિષહ, પતિ તથા સથા વિધિ છે. કેટલાંક પ્રચલિત તપની વિવિ દર્શાવી છે.
શ્રી પંચપરમેષ્ઠિ અનાનુપવિ, સુતકવિચાર, ૨૪ જિનેરોના ર૭ બેહ, ૧૨૦ કન્યાણ તિથિઓ વગેર ઉપયેગી આપેલી છે.
સસમ મહાનિધિ –સમ્યવાહિ પુષ્ટિ સંગ્રહ પાના ૮૫૨ થી ૯૬૦.
આ વિભાગમાં પૂ. શ્રી ચિરંતના ચાયના પંચસૂત્રને પ્રથમ અધ્યાય, પચ ' શતિ પ્રકર, શ્રી સમ્યકત્વ સ્વરૂપ, આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત વર્ધમાન યાત્રિશિકા, તથા તેમની બત્રીસીઓમાંથી ૨૧ કલેકે, પૂ. શ્રી હેમચંદ્રાચાર્યાની અયોગ માઇ લાશિકા, પા. શ્રી યશોવિજયજી કૃત પરમાત્મદર્શન પંચ વિશતિ તથા પરમાત્મ જાતિ પંચ વિંશતિ, શ્રી કુમારપાલ કૃત આત્મનિંદરૂપ જિનેન્દ્ર સ્તુતિ, શ્રી ગાલપચારિકા, શ્રી રત્નાકર પચીશી, જવાનુશાસ્તિ વગેરે કુલકે, શ્રી વિનયવિજયજી ત નહિં, જયા ફળ ૧રપ, આત્મસિદ્ધિશા તથા નમસ્કારના અર્થની ભાવના અને નમકાનો હાવભેષ છે.
અષ્ટમ્ મહાનિધિ યોગ સ્વાધ્યાય રેગ વિષયક આ વિભાગ પાના ૯૨૧ થી ૧૧૨૨ સુધી છે. મહર્ષિએના વચનો આ સંગ્રહિત કર્યા છે.
ગશાક, રોગ બિન્દ, ગ શતક, અધ્યાત્મસાર, તરવાનુશાસન, એગપ્રકિપ, સમાવિશતા, તત્વજ્ઞાન તરંગીણીના ઉપચગી કલેકેને સંગ્રહ કર્યો છે. ઉપાધ્યાય શ્રી વિજયજીના ત્રણ અષ્ટક-ગઅષ્ટ, પાન અટક, અનુભવ અટક આપ્યા છે.
આ વિભાગમાં ધ્યાન વિચાર, ચતુવિધ યાન સત્ર, શ્રી પરમેષ્ઠિ વિદ્યા મંઝ હ૫ના રે, ભી હૈરવ પદમાવતી કપની કેટલીક ગાથાઓ, પ્રકાર કહ૫, છકારવિવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org