SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વતિય મહાનિરાધા--મરણ તત્ર-તવનાર સંત પાના ૧૦૨ થી ૧૯૧ આ વિભાગમાં નવમરણ, ગ્રહશાંતિ વિધિ, શ્રી અમિડલ ક્ષેત્ર, શી જિનપંજર તેવ, પૂ. શ્રી શિવસે દિવાકર વિરાસત શકતવજિન સહસ્ત્રનામ, ૫. એ હેમચંદ્રાચાર્ય વિરચિત અહંનામ સમુચ્ચય, શ્રી સહસ્ત્રકૂટ તેવ, શ્રી ચતુર્વિશતિ જિન પતેત્રે, શ્રી શત્રુજતા સ્ત, પ્રી શત્રુંજય લઘુ ૦૫. બહત કa૫, બૃહત ૦૧સગ્ગહર મહું પ્રભાવિ નામ, શ્રી પાર્શ્વનાથના મંત્રમય ક્ષેત્રે, શ્રી માવતીના તેત્રે, શ્રી સરસ્વતી તા ૨ાત્રે, શ્રી ગૌતમ સ્વામિના તેગે છે. તૃતીય મહાનિધિ - પ્રકરથાતિ પ્રત પાના ૧૬૨ થી ૨૬૭ : આ વિભાગમાં જી વિચાર, નવા, દંડક, લઘુ અંગ્રહણી, ત્રણ ભાગ, છે કમ ગ્રંથ, બૃહત્ સંગ્રહ, લઘુક્ષેત્ર સ માસ, વૈરાગ્યશતક, ઇંદ્રિયપરાજય શતક, સમસણુ પકરણ. શ્રી યશર થે યજ્ઞા, આઉ, ચકખાણ પયા, શ્રી દશવૈકાલિક સત્ર, શ્રી તવાધિગમ સૂત્ર, સિદુ૫ક૨, એગ વિપક વગેરે સામગ્રી છે. તે ચતુર્થ મહાનિધિ -ચૈત્યવંદને અને સ્તુતિ એ પાના ૨૬૮ થી ૩૫૩. આ વિભાગ માં શ્રી સીમંધર જિનચૈત્યવંદન, શ્રી સિતાચળના, શ્રી ગણપશિના, પ' તિથિના, નવપદના, જિળી, પયુંષણના ચિત્યવંદનો છે. શ્રી પામવિજયજી કૃત, શ્રી બુદ્ધિસાગરસૂરિસ્કૃત, ઉપાધ્યાય શ્રી ક્ષમા કલ્યાણજી કૃત ચિત્યવંદન ચોવીસીઓ, મહ કવિ શ્રી શોભન મુનિ પ્રણીત સ્તુતિઓ, શ્રી અતુતિ ચતવિંશતિકા, પાપ ની હતુતિઓને સુંદર સંગ્રહ છે. ચતુર્થ મહાનિધિ - સ્તવન સંગ્રહ પાના ૩૫૪ થી ૬૩૪. આ વિભાગમાં શ્રી વહરમાન જિનેશ્વરોના તાવને. ઉપાધ્યાય શી મોવિજયજી મહારાજની હિરમ જિન વી ટી, શ્રી દેવચંદ્રજી કૃત વિહરમાન જિન વશી, શ૩. જયના સ્તવનો, સ્તનપાની યાત્રાનું રતવન, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ૫. શ્રી વીરવિજયજી મહારાજનું ગૂઠાથ સાથેનું સ્તવન, શ્રી મહાવીર સ્વામીનું પારણું, તેમના પચ કલ્યાણક તથા તેમના ૨૭ ભવનું સ્તવન, શ્રી વિનય વિજયજી કૃત પાંચ સમજાય શ્વરણનું સ્તવન તથા તીર્થંના રતવને અને પવ તીથીઓના રસ્તવને છે. પૂજય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના ત્રણ મોટા સ્તવનો ૩પ૦ ગાથાનું, ૧૫૦ ગાથાનુ, ૧૨૫ ગાથાનું અને નિશ્ચય વ્યવહાર ગજિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધર સ્વામીનું સ્તવન અને શ્રી વિજયલકમસૂરિ કુત જ્ઞાના િનયગરિત શ્રી મહાવીર જિનતવનને સંગ્રહ છે. શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય શ્રી યશે વિજયજી, શ્રી દેવચંદ્રજી, ઉપાઠ શી માનવિજયજી, શ્રી પમવિજયજી, શ્રી જિનવિજ્યજી, શ્રી મોહનવિજ્યજી, શ્રી ઉદયન, પી બુઢિયાગરજી કુલ ચોવીસીએના સુંદર સંપ્ત છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy