SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1194
Loading...
Download File
Download File
Page Text
________________ હિ, વાઢિ સ્વાહા. આ લાધ્યમંત્ર પવિત્ર પણે ત્રણ ઉપવાસ કરી રાજના દશમાં શા (૧૦૦૮) ગણવી, ત્રણ વિસમાં ૩૦૦૦ ત્રણ હજાર જાપ કર પછી દરરોજ ૧૦૮ એક માળા ગળવી અખૂટ લક્ષમી મળે–રહે-યશ-કી બુદ્ધિ-વિદ્યા-સત્કાર-સન્માનમાં વૃદ્ધિ થયા કરે. આગમક વપનું વિદ્યા મંત્ર કે નમે અરહ ઓ ભગવઓ પણ બમણસ્ત્ર અ મ વિમલે નિમેલે નાણ પયારણ 8 નમો સચ્ચ' ભા સઈ અરિહા સચ ભાઈ કેવલી એ એણે સચ વયણેણું મજ હવઉમે વાહ. પ્રહર રાત્રે કાર્યોત્સર્ગોણું પવિત્ર ભૂત્વા સુગંધ દ્રવ્ય અને ૧૦૮ જાપ કતવ્ય વાવ ભૂમિશયનીય સ્થાને શુભાશુભ દક્ષિતિ સપ વિષાપહર મંત્ર ઇલ-મિત, તિલમિત્તે ઈલતિલિમ, બેડું બેલિએ, એ-ડસેલિએ, મે ગેલિએ, તકકે-તકરણે, જકકે જ કારણે, અક કે-અરણે, મમ-મમ્મરણે, શિ -સિઝકરણે, કમર-કમીરમડને, અન–અનઘાઘને, અદ્યને—અધના ધને, અઘાયંત, અખય તે, પે-પાયો, તે-તતું કે અનુરક ઠક ઠક ઠક સ્વાહ આ મંત્ર રાશી વાદમાં જય પતાકા મેળવનાર પરમ પ્રભાવક આચાર્ય શ્રી વાદિ દેવસૂરિ મહારાજે કુરુકુરલા દેવીની આમ્નાય યુક્ત રચેલે છે. આ મંત્ર વિધિપૂર્વક સિધ કરે તે તેઓ કેઈ પણ જાતના સપના વિષને ઉતારી શકે છે અન્યથા આ મત્રને નિરંતર ત્રણવાર-સાતવાર-એકવીશવાર ગણનારને સપ કરડને નથી જ થ પૂર્વ કર્મના યોગે કરડે તે પણ વિષ ચડતું નથી–ઉતરી જાય છે. વ્યાધિહર માતંગિની મંત્ર ઈ વ. * ૨ યં ક્ષે હસ માતગિની સ્વાહા [ ચઉદહ અકબર વિજજા, જવિખંજલ સત્ત વારાઓ જલવિદા વિસાણ, વાહિતર તેય પીએણ] અથ–આ ચૌદ અક્ષરી માતંગિની વિદ્યાથી શુદ્ધ જલને સાત વાર મંત્રી તે પાણી પીવાથી પાણીવિકાર, વિષ–ઝેર, શરીર દાહ, વિસાપ વગેરે ભાષિએ નષ્ટ થાય છે-મટી જાય છે. શરીર શુદ્ધ કરી, શુદ્ધ વાસણમાં સવચ્છ પાણી લઈ ઉપરને મંત્ર સાત વાર બેલતા જવું અને પાણી માં કુંક મારતા જવું સાથે ધૂપ કરશે તેથી શરીના-વિકારો, ઝેર, દાહ વગેરે રોગ મટી જાય છે. શ્રી અંબિકાદેવી મંત્ર 8 ફ્રી શ્રી અબે-જગદંબે, શુભે–શુભકરે, અમુંબલ ભૂપે રક્ષ રક્ષ ગ્રહેમ્પ ક્ષ ક્ષ, પિશાથે રક્ષ રક્ષ, વેતાલે રક્ષ રક્ષ, શાકિની રક્ષ રક્ષ. ગગનદેવી રસ રસ, દશેભ્યો રસ રક્ષ, શત્રુ રક્ષ રક્ષ, કામણેભ્યો રા રક્ષ, દ્રષ્ટિ દેભ્યો રક્ષ રક્ષ, જય, વિર્ય, તુષ્ટિક, પુષ્ટિકર, કુલ કુરુ શ્રી શ્રી જી ભગવતી શ્રી અંબિકે નમઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy