________________
૧૧૨૭
મત્ર વિભાગ જે કાવની સિદ્ધિ મેળવવી હોય તે કાર્ય મનમાં ચિતવ
લાખ મંત્ર જાપ કરે. જ્યાં સુધી જાય ચાલે ત્યાં સુધી દશાંગ ધૂપ ચાલુ ખ મ - તે કાય સિદ્ધ થાય છે.
સવ સિદ્ધિ દાયક મંત્ર નમે અરુહંતાણું નમે સિદ્ધાણ નમો આયરિયાણું. 8 નમો ઉવજઝા, યાણું ૪ ન લેએસવસાણું છું જૈ જૈ હૈ સ્વાહા.
આ મંત્રને પવિત્ર પણે મન-વચન-કાયાની એકાગ્રતાથી વિધિપૂર્વક સવા- . લાખ જાપ કરી સિદ્ધ કરે પછી દરરોજ એક માળા ૧૦૮ ની ગઈ લકમીની પ્રાપ્તિ થાય છે.
દ્રવ્ય પ્રાપ્તિનો સરલ ઉપાય લક્ષ્મી મેળવવાની ઇચ્છાવાળાએ નીચેના નિયમો પાળે તે તેને ધીમે ધીમે લક્ષમી મળે છે અને સર્વ રીતે સુખ મળે છે. અઠવાડીયામાં ફક્ત દર બુધવાર સુરકમ (હજામત) કરાવવી, હાથમાં રૂપાનાણું લઈ નવકાર મંત્ર સાત વાર ગણી બન્ને હાથની હથેળી મુખ પર ફેરવવી. અને પથારી માંથી ઉઠતા જે સ્વર ચાલતું હોય તે બાજુને પગ પહેલા પથારી માંથી બહાર મૂકવો આવી રીતે દરરોજ કરવાથી લક્ષ્મી-યશ-કીતિ મળે છેશરીર સુખી રહે છે.
મહા સિદ્ધિ દાયક મંત્ર શ્રી ઃ અસિ–આ–ઉ–સા અપ્રતિહત વિઘે 8 ફ્રી અડું નમ: ઈદ પરમેષ્ઠિ મહામંત્ર એક વિશતિ અક્ષરાણિ દશ સમ્ર (૧૦૦૦૦) જા પાત મહાસિદ્ધિભંવતિ મહાલાભકારક મંત્ર,
નમુત્થણું સ્વપ્ન વિદ્યા મંત્ર હૈ નમો જિણાણું, લેગુત્તરમાણે, લગનાહાણું, લોગડિયાણું, લોગઈવાણું, લેગપજજો અગરણું, મમ શુભાશુભ દર્શાય દર્શાય કર્ણપિશાચિની સ્વાહા.
આ વિદ્યા–મંત્રને પ્રહર રાત્રિ પછી સ્વચ્છ થાળીમાં અષ્ટગંધથી લખ દીપકધૂપ કરવો. લખી લીધા પછી તરત ને થાળીની આસપાસ ચારદિશા માં ૧૦૮ ની એક એક માળા આ મંત્રની ગણવીપછી “કર્ણપિશાચિની આરધનાથ કાઉસ્સગ કરું ! એમ કહી અન્નથ૦ કડી ૨૦ વિશ લે ગન (ચંદે સુનિલય સુધીનો) કાઉસગ્ગ કરી. પારી તેજ જગ્યા એ ભૂમિશયન કરવું ચંદનાદિ-સુગ ધી દ્રવ્યથી હાથ-મસ્તક-કાન વગેરે સુગંધ યુક્ત કરવા, સુગધી ધૂપથી તથા સુગંધી દ્રવ્યથી અસ પાસનું વાતાવરણ કરવું. કાઉસ્સગ પારી લીધા પછી મૌન પણે સુવું આ વિદ્યામંત્ર રવિવાર કે ગુરુવારે ગણ ધારેલું કામ થાળીમાં અષ્ટગધથી લખવું. સ્વનને વિષે શુભાશુભ કહેશે.
લમી અથે લબ્ધ મંત્ર ૪ ફૂ બીયબુદ્ધિ, કહું કુબુદ્ધિયું,કહી સંભિન્ન આણું,૪હી અખીણ મહાગુસ્સમિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org