SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1195
Loading...
Download File
Download File
Page Text
________________ મક વિભાગ ૧૧૯ આ બિકાદેવીને મંત્ર સિદ્ધ કરી રોજ ૦-૨૧ વાર ગણે તે તને કોઇ પણ દયદેવ-દેવી હરકત કરતા નથી અને અંબિકાદેવી સર્વ પ્રકારે સહાય કરે છે. શ્રી ચન્દ્રપ્રભજન અધિષ્ટતા જવાલામાલની મંત્ર-ઈચ્છિત કાર્યસિધિ મંત્ર ૧ ઇ હી હી અ૩ ચન્દ્રપ્રભ શી હી કુકર વાહા. આ મંત્ર અષ્ટમહાસિદ્ધિ ફ દાયક છે. અનુરાધા નક્ષત્રમાં જાપ કરવાવાળાના અનુકુલ ચન્દ્રબલ હોય ત્યારે શ્રી ચન્દ્રપ્રમજિનની મત્તિ અથવા પ્રતિકૃતિ સન્મુખ શરીર શહિપૂર્વક મન-વચન-કાયાની સ્થિરતાથી થી અખંડ -પ અને વસ્ત્રઆસન-માલા સફેદ વર્ણની (સુતરની માહa) જેવી ત્રણ દિવસમાં ૧૨૦૦૦ (બારહજાર)ને જાપ પૂરા કર. જાપ જપતી પહેલા આ પ્રમાણે બોલવું શ્રી જવાલામાલિની પ્રાસાદાત એવા ગા ફત.” ત્રણ સકે અન્નના એકાસણ કરવા મન ઈચ્છિત ફલ પ્રાપ્ત થાય છે. ૨ ૪ ૨ કલી શ્રી ચન્દ્રપ્રસજિનેન્દ્રાય જવાવામાલિને નમઃ આ મગ નીચેની વિધિપૂર્વક પરાજ ૧૦૮ વાર ગણે તે મન ઇમિત વાંછિતા કલ સિદ્ધિ થાય છે ચન્દ્રપ્રજિનપ્રતિમાને દુધને પખાલ કરી બરાસમિશ્ચિત કેશર અંદન ઘસીને પૂજા કરવી જ પુષ્પ ચડાવવા ઘીનો દીવો-ધૂપ કરવા સવ" ઉપકરણ ચાંદીના સફેદ રાખવા નવકારવાળી ચાંદી કે સુતરની રાખવી તેથી ધારેલું કાર્ય તકાલ ફલીમૂત થશે. ભકતામર ૧૧ કલાક મંત્ર દઇવ ભવન્ત મનિમેષ વિલેકનીય, નાન્યત્ર તેલ યુપયાતિ જનસ્થ ચક્ષુ પીત્વા પય: શશિકરતિ દુશ્મ સિધ, સારંજ જલ નિધરશિક ઈચ્છતી ૧ બ હ શ્રી કäી શી કમતિ નિવારિશ્વર્ય મહામાયા પૈ નમઃ સ્વાહા આ મંત્ર ૧૦૮ વાર જાપ કર. મૂલ નાયા શ્રી રામદેવ પ્રસાદે જણ પ્રદિક્ષિણા દઈ દીપ-પ પ્રગટાવી પવિત્ર થઇને આ મંત્રનો જાપ કરતા પહેલા ત્રણવાર ઉપર કલેક બોલવો પછી જાપ કર-બોચય' પાળવું, એકાસણું અથવા સચિને ત્યાગ કર, એક પણ દિવસ ખંતિ કયાં વગર છમાસ સુધી ગણવાથી અપૂર્વ લાભ-સર્વકામ સિંધ થાય છે. શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સત્રાંતર્ગત મંત્ર શ શ્રી કલૈં હું નમિણ અસુરસુર ગરૂવ ભૂયંગ પરિવધિ કયરિલેસ અરિહસિહાયરિએ ઉવઝાયે અવસાહૂએળે નમક સ્વાહા. આ સૂત્રાંતગત મંત્ર પુષ્યાક ગાવે રાજ પવિત્ર થઈ પંચવર્ણના કુથી પુજા કરવી હરરોજ એકાસણું સાત્વિક જોજન કરવું, પ્રથમ દિવસે ૧૦૮ એક માલા, બીજે દિવસે બે એમ સાતમા દિવસે સાત માલા ગણવી. પછી આઠમા દિવસે ૬ નવમા દિવસે ઇ-પછી પાંચ બેમ ઉતરતા જ તે છેo વિમે એક માલા ગણવી અસુરેન્દ્ર પર આવે, તરવું નહિ મનોમિત કામ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy