SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1181
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ સ્વાસ્થય જાણવા ાયક કલ ય સ પ્રગઢ થાય છે. જેથી કરીને પ્રશસ્ત આલમના વડે પ્રાયે કરીને પ્રશસ્ત શામ જ થાય છે, તેથી કરીને આ બનના ખપવાળા રોગીએ મનને શુભ આલખનવળું કરવું. મનને ક્ષણવાર આવ બનવાળું કરવું અને ક્ષણવાર આતંભન રહિત કર્યું એમ કરતાં કરતાં અનુભવના પરિપાક ચવાથી મન જીવન પ"ત આલમનરહિત થાય છે. ત્યારે મન એક પાંચને ગાય કરીને તે વિના ખીજુ કંઇપણ ચિંતવે નહિ, ત્યારે જેને ઇંધન પ્રપ્ત થયા નથી એવા અગ્નિની જેમ તે મન શાંત થાય છે, શાંત હૃદયવાળાના શાક, મદ, કામ, મત્સર, લહ, દમહ, વિષાદ અને વૈર એ સર્વ ક્ષીણ થાય છે. આ માબતમાં અમારા બનુભવ જ સાક્ષી રૂપ છે. મન શાંત થતાં આત્માની વાભાવિક અને શાંત નૈતિ પ્રકાશે છે, અવિદ્યા શશ્મિભૂત થાય છે. અને મેહરૂપી અધ કારના લય થાય છે. શાંત હૃદયવાળા આતશત્માને બાળ માત્માના અધિકાર હાતા નથી અને ધ્યાન કુવા ચેમ્પ પરમાત્મા ધ્યાન તેને સસીપવતી થાય છે. શરીર આહિક ખાતા માત્મા છે, તેમને ઋષિષ્ઠાતા 'તરાત્માપણાને પામે છે તથા સમગ્ર ઉપાધિ હત એવે આત્મા તે પરમાત્મા છે, એમ આત્મજ્ઞાનીઓએ કર્યું છે. ત્યારે વિષયા અને કથાના આવેશ થાય છે, તન્ત્રતે વિષે અક્ષતા થાય છે, Jain Education International 1116 ગુણપર દ્વેષ થાય છે અને આત્માનુ અજ્ઞાતપણું હૈાય છે, ત્યારે માણ સ્પષ્ટ થાય છે. Wille Bil જ્યારે તત્ત્વ પર મઢા, ભાત્માનુ’ જ્ઞાન, મહાનતા, અપ્રમાદિપણું તથા મતને જય થાય છે. ત્યારે અતરાત્મા સ્પષ્ટ થાય છે. જ્યારે કેવળજ્ઞ'ન, ચાગના નિરષ, સમગ્ર ક્રમનો ક્ષય અને મેક્ષમાં નિવાસ થાય છે ત્યારે પરમાત્મા પણ થાય છે. જે પુરૂષ માત્મા અને મનના ગુણોની વૃત્તિઓને દરેક પદે વિવેચન શ્યા"ક જાગે છે, કુશળ મનુષે કરીને સુક્ત એવા તે પુરૂષ બ્રાપણાને પામે છે બ્રહ્મમાં રહેલે બ્રહ્મજ્ઞની પ્રણને પામે, તેમાં શું આવ્યય! પરંતુ પ્રાજ્ઞાનીના વચનથી પણ અમે ગ્રાના વિદ્યાસને અનુભવીએ છીએ. ગ્રા અધ્યયનમાં બહાર હાર પદના સાવા વડે જે બ્રહ્મ કહેલું છે ( શ્રી ચારાંગમાં કહેતા આચાર રૂપ બ્રાને) તેને જે ચાગીએ સ પૂર્ણ પ્રાસ ક્યુ છે તે યેગી બ્રહ્મથી પર એટલે પ્રક્રુષ્ટ છે. પતિ પુરૂષે આ ધ્યાન કરવા ગાયક આ સેવવા લાયક છે, અને તેની જ ભક્તિ કરવા લાયક છે તથા તેને વિશે શબુદ્ધિ રાખવાથી સંસાર સાગર સુખે તરવા લાયક થાય છે. પૂ આચારને પાળવામાં અસમથ એવા અમે ઇચ્છા સાગનું અહમન કરીને પ્રધાન સુનિમાની ભક્તિ પટે તેમના માર્ગને જ અનુસરીએ છીએ. આ ઇચ્છા ચેગમાં કિંચિત પણ રે તે ફ્યુશ અનુબંધને નારી છે પતના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy