SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1180
Loading...
Download File
Download File
Page Text
________________ tttc જેની પાસે પ્રસારના બધા મુખે હુ તુલ્ય પણ લાગતાં નથી, મધુન મર' નૈતા: શીતાષિતહિનવતે રમતમસન નામૈવાણ્યા ફૂલે તુ મુષાધા । તામસુના સુરસેલ પ્રસીદ સખે મનઃ લવિ વચ્ચેîતપ્રસાદમપેસુષિ તે શ્રમનતાના ફળરૂપ પરમાનન્દની માગી મર્યુ પણ મધુર નથી, ક્ષુદ્રના ણે પણ શીતલ નથી, અમૃત તે નામનું જ અમૃત છે, સુધા પણ થા છે, તે હૈં મિત્ર મન1 મુખપ્રાપ્તિના બધા નિષ્ફળ પ્રયત્ને છેડી પ્રસન્ન થા અને તું પ્રસન્ન થાય એટલે તને પૂર્ણ સુખની પ્રપ્તિરૂપ મૂળ પ્રાપ્ત થશે. “ મન છે, તેા પ્રિય અને અપ્રિય વસ્તુ કર હોય તે પણ ગ્રહણ કરાય છે, અને તે અન નથી તે વસ્તુ નજીકમાં રહેતી હોવા છતાં પણ ગ્રહણ કરાતી નથી. ખામ જાણનારા પુરૂષોને ઉન્મની ભાવ ( અમનકપણું ) પ્રાપ્ત કરવા માટે સક્ ગુરુની ઉપાસના કરવામાં તીન ઈચ્છા ક્રમ ન થાય? તાં રસ્તાના પરમેશ્વરદિપ પાન્ ભાવે પ્રમાદ નયન મુમ્તસ્તત્તકુપાયમૂળ ભગવન નાયન્ યાયણ્યતિ હન્તામાનમષિ પ્રસાય મનાગ્ ચેનાસતાં સપા સામ્રાજ્ય પરમેષિ તેજસ તવ ' માન્ય' સમુરૃમ્ભતા ૩ મૃયયુક્ત આત્મા ! સુખપ્રાસિના અને દુઃખને દૂરકરવાના ઉપાયને અજાણ ડાવાથી તુ' ધન, યશ, વિદ્યા, શય અને કાંતિની પ્રાપ્તિ તથા ચમ, દ્ધિ, Jain Education International લગન નથ ઉપદ્રાદિ અનથને દૂર કરવાના તે તે પ્રકારના અભિપ્રાયથી આત્મા સિવાયના પરમેશ્વર સુધીના પર પદ્ધતિ પ્રસન્ન કરવાના પ્રયત્ન કરતા થા મહેનત મા માટે કરે છે. એક આત્માને જ જય અને તમેગુણને દુર કરી જરા પ્રસન્ન, જેથી સપત્તિ તો શું પણ પદ્મજ્યંતિ રૂપ પરમાત્માનું પ્રચુર સામ્રાજ્ય તને પ્રાપ્ત થશે. યા શાખા સુગુરાસુ ખાદનુભાગ્ા ગાજ્ઞાતિ કિચિત્ કવચિત, ચાગયે પત્નિતિવેશપષિત્ ચૈતન્યમારિણી। શ્રી ચૌલયકુમારપાલી નૃપતે રથ મથથ ના દાચાયેલુ નિવેશિતા પચિગિમાં શ્રીહેમચન્દ્રેણુસા ॥ વિવેકી પુરૂષોની પરિષદના ચિત્તને આનન્દ માપનાર, શાસ્ત્ર, સુગુરુ અને અનુભવથી જે ચેગનું રહસ્ય જાણ્યું હતું તે ચૌલુક્ય કુમારપાલ રાજાની અત્યન્ત પ્રાથનાથી શ્રી ક્રુમચંદ્રાચાયે વા માત્રમાં ઉતાર્યુ. અધ્યાત્મસારમાં અનુભવાધિકાર પૂ. શ્રી મો.વિજયજી અાત્મસામાં કહે છે કે, શાસ્ત્ર પશિ’તદિશા, ગણિતાસ ચહકષાયમ:ાય। પ્રિયઅનુભવેકવેલ, રહસ્યમાવિજ્ઞ'કૃતિ બિપિ થાઓ દેખાડેદી દિશા ૧૩ જેમા અસમૂહ, કથાય અને લુકતા પામ્યા છે, એવા પુરૂષને અનુભવ વડે જ નાસ For Private & Personal Use Only www.jainelibrary.org;
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy