________________
૧૧ર
તથા આત્માના પાણામનું જે વિવેચન તે અજ્ઞાનરૂપી વિષને નાશ કરનારું છે.
શક્તિ પ્રમાણે સિદ્ધાંત અને તેના અંગે. રૂપ શાને પરિચય હે ! આ અમારો પરમ આલંબન રૂપે દર્શનને પક્ષ છે.
વિધિનું કહેવું, વિષિ પરની પ્રીતિ, વિષિની ઇચ્છા રાખનાર પુરૂષને વિધિમાર્ગમાં પ્રવર્તાવવા તથા અવિધિનો નિષેધ કરવો વગેરે અમારી જિન પ્રવચન પરની ભક્તિ વિદ્ધ જ છે.'
અધ્યાત્મની ભાવના વડે ઉજવળ ચિત્તની વૃત્તિને વેગ્ય એવું અમારું કત્તવ્ય છે તથા અમેને પૂર્ણ ક્રિયા કરવાને અભિલાષ છે-આ બે બાબતો આમાની શુદ્ધિ કરનારી છે.
શકય ક્રિયાને આરંભ અને શુદ્ધ પક્ષ એ બે અહિં શુભ અનુબંધરૂપ છે, અને તેથી બીજે માગ અહિતકારક છે. એ પ્રમાણે આ અમારો અનુભવ સિદ્ધ માગ છે.
જન્મ રાશિ હિત શ્રવણથી સર્વ શ્રોતાને એકાન્તી ધમ હેય નહિ, પણ અનુગ્રડ બુદ્ધિથી વક્તાને તે એકાને ધમ હેાય જ છે. થધખત્યન્તગંભીર ભૂમમાં દશાદિમાં પ્રવત્તિષિ તથા યત્ર ધ્યાન ભક્તિ પ્રાદિતઃ
કે આ દવાનવિષયક અત્યંત ગંભીર છે, મારા જેવાની તેમાં પાંચ નથી; છતાં પણ અહીં કેવળ ધ્યાન પરની ભક્તિથી પ્રેરાયેલા મેં પ્રયત્ન કર્યો છે. થદત્ર ખલિત,
વિચિછામાણ્યાદર્થશબ્દ તમે ભક્તિપ્રધાનશ્ય,
ક્ષમતાં ધૃતદેવતા છમસ્થતાના કારણે અહીં શ માં કે અર્થ માં જે કાંઈ ખલન થયું હોવ તેની ભક્તિ પ્રધાન એવા મને ક્ષમા આપે. વસ્તયાથામ્ય વિજ્ઞાન
શ્રદ્ધાન-માનસપડાં ભવતુ ભવ્યાખવાનાં,
વસ્વરૂપિપલબ્ધ ભચ જેને વરૂપની પ્રાપ્તિ માટે યથાર્થ વિજ્ઞાન, યથાર્થ દ્વાન વાનરૂપ સંપત્તિમાં પ્રાપ્ત થાઓ. શિવમસ્તુ સર્વ જગતઃ
પરહિત-રતા ભવતુ ભૂતગણ. દેવાઃ પયતુ નાશક,
સવંત્ર સુખી ભવતુ લેક: જગતના સર્વ જીવનું કલ્યાણ થાઓ સવે પ્રાણીગણે પરનું હિત કરવાની ભાવનાવાળા બને, સર્વને સવ' દેશે નાશ પામો અને સર્વત્ર સમગ્ર લેક સુખી બને
* ક્ષમા યાચના આ સંપાદનમાં જ્યાં જે કંઈ ખલના થઈ હોય તેની આપ સવ ઉદાર ચત્ત ક્ષમા આપશે. અત્યંત ગરિ એવા રોગવિષયનું આ લેખન ને એકાદ સુથ પાત્રમાં ધમની આરાધનાને રસ જ ગાહશે તે સંપાદકને પ્રયત્ન સફળ ગણાશે. ન ભવતિ ધમ: શ્રોત સ હૈ કાનત તે હિત શ્રવણુતા શ્રુતેડનું બુઢયા ૧રતુ હવે કાનતે ભવતિ છે - સ્ત્રી આવાતિજી-તવાયંભ.થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org