________________
થાળ ફ્લાય
જ્ઞાનની ભાભતમાં દૂધ પ્રતીતિ કરાવનારા . થાય છે. અને જેને જન્માન્તરના તત્ત્વજ્ઞાનના સ`કાર નથી તેને તત્ત્વજ્ઞાનમાં ગુરૂ માગ દશ થાય છે, માટે બન્ને કારણે ગુરુની સદા કરવી
ઉપાસના
ાય છે.
જેમ સૂર્ય ગાઢ અપકારમાં પડેલી વસ્તુને પ્રકાશિત કરે છે, તેમ અહીં પણ સ અજ્ઞાનરૂપ અન્યકારમાં પડેલા તત્ત્વને પ્રકાશિત કરે છે.
માટે ચેગીએ પ્રાણાયામ વગેરેના લેના ત્યાગ કરી ગુરૂને ઉપદેશ પામી આત્માના અભ્યાસમાં પ્રીતિ કરવી,
સાધક શાન્ત થઈ મન, વચન અને કાયાના શાશના પ્રયત્ન વડે ત્યાગ કરી સુથી ભરેલાં પાત્રની પેઠે આત્માને હુંમેશા નિશ્ચલ (સ્થિર) શખે, ઉદાસીનતામાં તત્પર થયેલા તે ફાઈ પણ વસ્તુનું ચિન્તન ન કરે, કારણ કે સાચી વ્યાકુલ થયેલું ચિત્ત સ્થિર થતું નથી.
યાવપ્રયત્ન લેશે,
માવસ કહપકહપના કાર્ષિ। તાવન ાયસ્યાપિ,
પ્રશિસ્તવય કા તુ કથા ત્યાં સુધી સાધકના પ્રયત્નની ન્યૂનતા છે અને સકલ્પ વિકલ્પે થયા કરે છે ત્યાં સુધી ચિત્તની હીનતા પણ થતી નથી, તે પછી આત્મજ્ઞાનની વાત જ શી કરવી ! યદિ તદિતિ ન વક્રતું
સાક્ષાત્ ગુરૂણ જે હન્ત કચેત ઔદાસીન્યપય
પ્રકાશતે તય તમ ॥ જે તત્વને તે આ છે. તેમ સાક્ષાત
Jain Education International
૧૧૧૫ જીરુપણ કહી શકતા નથી તે તત્ત્વ ઉદાસીનતામાં તત્પર થયેલાને યમેત્ર પ્રગટ થાય છે.
એકાન્ત, અતિપવિત્ર અને રમણીય સ્થળમાં હંમેશાં મુખપૂર્વક બેસી પગથી માથા સુધીના શરીરના આવા અવયવને શિથિલ કરી સુન્દરૂપ જુએ, મધુર મનહર વાણી સાંભળે, સુગધી પદનિ સુધે, વાષ્ટિ સેના આસ્વાદ લે, કાગળ પદાર્થાંને પશુ કરે અને ચિત્તની વૃત્તિ બીજે જાય તે પણ તેને વારે નહિ, પણ શગ ષરહિત ઉદાસીનતાને ધારશુકરી વિષયની ભ્રાન્તિને તજી, હુંમેશા અઢાર અને અન્તરમાં ચિન્તા અને ચેષ્ટાથી રહિત થઇ તન્મયતાને પ્રાપ્ત થયેલા ચેગી અત્યન્ત ઉનીશાને પામે છે. ગ્રાન્તિ ગ્રાણિ ાનિ રવાનીન્દ્રિયાણિ ના ફ્રેન્ધ્યાત્ ન મધુ પ્રવત યેન્દ્વા
પ્રકાશતે તત્ત્વમચિષ્ણુ॥ ઉદાસીનતાને પ્રાપ્ત થયેલા યેગીએ પાતપુતાના વિષયને ગ્રહણ કરતી ઇન્દ્રિ ચેઅને રાકવી નહિ, તેમજ તેને વિષમાં પ્રવર્તાવી નહિ. તેથી થેય સમયમાં આત્મજ્ઞાન પ્રકાશિત થાય છે.
મનની સાધના Discipline for Mind તેપે યંત્ર ય,
પ્રવતતે ના તતતતા વાયમ ઋષિીભવતિ હિં,
થાતિમારિત' શાન્તિમુપયાતિ
મન પણ જ્યાં જ્યાં પ્રવૃત થાય ત્યાંથી તેને વારવું નહિ, કારણ કે તેને તો વાયુ હાય તા તે પ્રબળ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org