________________
૧૧૧૪
વિષયને ગ્રહણ કરે છે.
સ્થિર અને આનન્દવાળું ચિત્ત શિષ્ટ કહેવાય છે. કારણ કે આત્મામાં સ્થિરતાં રાવાથી તે માનયુક્ત હોય છે. તથા નિશ્ચલ-અત્યન્ત સ્થિર અને પશ્માનન્દ યુક્ત ચિત્ત સુગ્રીન કહેવામાં આવે છે તે બન્ને પ્રકારનું ચિત્ત માત્ર ચિત્તગત ધ્યેયરૂપ વિષયને ગ્રહણ કરે છે પણ બા વિષયને ગ્રંણ કરતું નથી, એમ જ્ઞાની પુરૂષૅ એ કહ્યું છે.
આ પ્રમાણે વારવાર અભ્યાસથી ચૈાગી નિરાલ'અન ધ્યાનને પ્રાપ્ત થાય છે. પ્રથમ વાભાવિક વિક્ષિપ્ત ચિત્તથી માતાયાન ચિત્તના અભ્યાસ કરે, યાતાયાત ચિત્તથી વિષ્ટિ ચિત્તના અભ્યાસ કરે અને વિશિક્ષણ ચિત્તથી યુદ્દીન ચિત્તના અામ કરે. એમ પુનઃ પુનઃ અમાસ કરવાથી નિરાલ'બન પ્લાન પ્રાપ્ત થાય છે. ત્યારબદ સમગ્ર ગાયની પ્રાપ્તિથી પરમાનન્દને અનુભવે છે.
ચે ગી બાદાાત્મભાવને દૂર કરી પ્રસન્નતાયુક્ત-અતરમાં વર્લ્ડ પણ્માત્મામાં ત-મય થવા માટે પરમાનું ચિન્તન કરે.
આત્મબુદ્ધિથી (અતુ’ભાવ અને મમત્વબુદ્ધિથી) શરીરકિને ગ્રહણ નાર મહિરામા કહેવાય છે. અને કાયાકિના અવિષ્ટાત સાક્ષી (તટસ્થ દૃષ્ટા) અન્તરાત્મા કહેવાય છે.
જ્ઞાનસ્વરૂપ, આનન્દમય, સમગ્ર ઉપચિથી રહિત, પવિત્ર, ઇન્દ્રિયાને અગેાચર અને અનન્તગુણેનુ ભાજન પરમાત્મા તેનાં જાણનાર પુરૂષએ કહ્યું છે.
આત્મવિશ્ચિય
Realization of SELF
શરીથી ખાત્માને ભિન્ન જાશે અને
Jain Education International
સન અભિમ અત એવા આત્માથી શરીરને જુદુ જાણે, એમ જે આત્મા અને શરીરના લેટ જાણે છે તે ચેગી આત્માના નિશ્ચય કરવામાં સ્ખલના પામતા નથી.
જેની આત્મજ્યંતિ આપણાને લીધે કાર્યની છે, એવા મૂડ-વેી જને આત્માથી અન્ય ખાદ્ય વિષયામાં સતાપ પામે છે. પરન્તુ ખાા વિષયેમાં જેની સુખની શક્તિ દૂર થયેલી છે એવા જ્ઞાનીપુષ માત્માને વિષે જ સંતુષ્ટ થાય છે.
ને જ્ઞાની પુરૂષોને વિના પ્રયત્ને પ્રસ થઇ શકે તેવું મક્ષપદ ખરેખર આત્મામાંજ છે તેથી તેા થ્યા જ્ઞાની પુરૂષા માત્ર આત્મજ્ઞાન મેળવવા ઇચ્છે છે.
જેમ સિંહ ના સ્પર્શ'થી લેતુ સુવણ પણાને પામે છે તેમ પરમાત્માના ધ્યાનથી ગાત્મા પરમાત્મા પણાને પામે છે.
જેમ નિદ્રામાંથી ગૃત થયેલા મનુષ્યને પૂર્વ અનુભવેલા પદાર્થ'નુ ફાઈના કળા સિવાય જ્ઞાન થાય છે તેમ પૂર્વ જન્મના સ’કારથી કે.ઈના ઉપદેશ સિવાય પણ વયમેવ આત્મતત્ત્વ પ્રકા શિત થાય છે. તાત્પર્ય એ છે કે જેણે અન્ય જન્મમાં આત્મતત્ત્વના અભ્યાસ કર્યાં છે તેને આ જન્મમાં ગુરૂના ઉપદેશ સિવાય પણ આત્મજ્ઞાન થાય છે.
અથવા જન્માન્તરના સરકાર સિવાય પણ આ જન્મમાં ગુરુના ચરણની સેવા કરનાશ, પ્રથમયુક્ત અને શુદ્ધચિત્તવાળા ગુરુની કૃપાથી ખરેખર આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરૂ શરણે
Surrender to Guru
તેમાં જેણે જન્માન્તરમાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ કર્યો છે, તેને A તે
For Private & Personal Use Only
ܦ
www.jainelibrary.org