SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1175
Loading...
Download File
Download File
Page Text
________________ ગાધ્યાય વિના શસ્ત્રની સેકંડે જાણી શકાય તેમ નથી રહ્યું છે. જો યુ'તશાસ્ત્ર કરીને ઇન્દ્રિયને અગાચર ધર્મસ્તક યાદિ પદાથી સુથેળી માં રહેલા આમળાની પેઠે જાણી શકાય તા એટા કાળે અતીન્દ્રિય પદાર્થોને વિષે પદ્માએ અગ્ર દિગ્ધ અને અસ્ત્રાન્ત નિષ્ણુ'ય કર્યાં હત. યુક્તિએ વર્ષે પણ જેથી પડિ એ આત્મા પણ અતીન્દ્રિય પદાથ છે, તેના પર્યાય પણ અતીન્દ્રિય છે, માટે તે તે વ્યક્તિને ચેસ માક્ષના ઉપાયનું પરિજ્ઞાન થવાને માટે સામર્થ્ય' ચેગરૂપ અનુભવ પ્રમાણુ અવશ્ય માનવું એ ભાવાથ' છે. Jain Education International * કેની ૯પનારૂપ કડછી શાસ્રરૂપ ક્ષીરત્રમાં અત્રગાહનારી-પ્રવેશ કરનરી નથી ? અર્થાત્ સ'ની કલ્પના શાસ્ત્રમાં પ્રવેશ કરે છે. પરન્તુ અનુભવરૂપ જીમવડે ગ્રાસરૂપ ક્ષીરના રસના આસ્વાદ-રહસ્ય ચાના જાણુતારા ચેડા છે. એટલે શાસ્ત્રજ્ઞાન તે ખાદ્ય અને અનુભવ અતર`ગ એમ જાણવું. નિદ્વંદ્વ-સવ' પ્રકારના કલેશ હિત น આત્મસ્વરૂપને દ્વન્દ્વરહિત-શુદ્ધ અપરેક્ષ (પ્રત્યક્ષ) અનુભવ વિના લિવિનયી સજ્ઞાક્ષરરૂપ, વામમ્પ્સી-જનાક્ષર ઉચ્ચા રણ કરવા) રૂપ અને મને!મયી-લયક્ષર (અર્થ'ના રિજ્ઞાન) રૂપ દૃષ્ટિ કેવી રીતે દેખે? શસ્ત્ર ષ્ટિએ બ્રહ્મ ન જાય, થમ દૃષ્ટિએ તે ન જ જણાય. પરંતુ કેવલ (અનુભવ) દૃષ્ટિ એ જ જણાય. . અનુભવ એ સુષુપ્ત દશા નથી કારણ કે તે મેહ રહિત છે. અને સુષુપ્ત તા ૧૧૧૩ નિવિકલ્પ છે પણ મેહુ સહિત છે. વળી તે મુદશા અને જાગ્રતદશા પણ નથી. કારણ કે ક૯૫ના રૂપ શિલ્પ-કારીગરીની વિશ્વન્તિ-અભાવ છે અને સ્વપ્ન તથા જાગ્રતદશા તે કલ્પનારૂપ છે. માટે ”નુમત્ર એ ચેાથી જ દશા-અવસ્થા છે. સુતિ શાસ્ર દ્રષ્ટિથી સઘળુ શબ્દબ્રહ્ન જાણીને અનુભવ વડે અન્ય નિરપેક્ષ દેવપ્રકાશરૂપ પરમ બ્રહ્મને જણે છે. સ્વાનુભવ થત પુજ્ય શ્રી હેમચ'દ્રાચાયે યાગશસ્રના અ‘તિમ પ્રકાશમાં જે સ્વાનુભવ કંચન હ્યું છે તે આરાધનામાં સદ્દાયક અને “એ હેતુએ અહિં રજુ કર્યુ છે. શ્રુતિ સન્ધગુરૂમુખને = યદ્ધિગત' ર્દિવ્ડ શિ ત સમ્યક્ અનુભવસિદ્ધ િમાત્ પ્રકાશ્યતે તક્રિઞલમ I સિદ્ધતરૂપ સમુદ્રથી અને ગુરૂના મુખથી જે મે' યેગનું તત્ત્વ જાણ્યુ હતું તે અહિં યથાથ રૂપે દર્શાવ્યુ છે. હવે જે નિમ ળ ચેામનું તત્ત્વ મને અનુભવ. સિદ્ધ છે તેને અહિં પ્રકાશિત કરૂં છું. અહ્રીં વિશ્ચિમ, યાતાયાત, લિષ્ટ અને સીન એમ ચાર પ્રકારનુ` મન છે, અને તે તેના જાણનારના ચિત્તને ચમત્કાર કરનારૂં છે. જ્યાં ત્યાં ભમવું અસ્થિર મન વિશ્ચિમ કહેવાય છે. બાહ્ય વિષયમાં જવું અને વળી કઈંક આનન્દયુક્ત ચિત્ત યાતાયાત કહેવાય છે. તેમાં જેટલે અંશે આત્મામાં સ્થિર થાય છે, તેટલે અશે આનન્દસહિત હૈાય છે, તે બન્ને પ્રકારના મન પ્રથમ અભ્યાસીને રાય છે. અને તે વિકલ્પપૂર્વ મા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy