________________
ઘણવિવોપનિષમાં કહે છે કે, હું જ્ઞાન અને આનદરૂપ છું. હું જ્ઞાતા છે. ચૈતન્યથી પૂર્ણ છું ચિતન્ય મય છે. - જાબાલ દશનેપનિષામાં કહ્યું છે કે, પરમાત્મા અને જીવાત્માની એકતા જણાવનારા જ્ઞાનની પ્રત્તિ તે સમાધિ છે.
અવધૂપનિષામાં કહ્યું છે, સંક૯૫ વિકલપરહિત જે સ્થિતિ તે સમાધિ છે. | મુક્તિ કે પનિષદમાં કહ્યું છે કે, ઉપર પs, નીચે પૂર્ણ અને વચમાં પૂર્ણ એમ કેવળ મંગળ વરૂપ જ બની જવાય તે જ પા૨માર્થિક સમાધિ છે. ભાવ અપર્વ કહે તે પંડિત
Inner Experience અનુભવ એટલે શાસ્ત્રમાં કહેલાં અથનું બહણ કર્યા પછી વસ્તુ સ્વરૂપને પ્રાપ્ત કરનાર પરિપકવ જ્ઞાન. પાયમાં જિમ વૃદ્ધિનું કારણ,
ગોયમને અંગુઠ, જ્ઞાન માંહિ અનુભવ તિમજાણે,
તે વિજ્ઞાનને જાહોર,
મુઝ સાહિબ જગને તો-૨ કાયપમુત કપજ્ઞાન તિ,
- ત્રીજો અનુભવ મીઠ, તે વિણ સકળ તૃષા કિમ ભાંજે,
અનુભવ પ્રેમ ગરીકોર,
યુગ સાહિબ જગને તહે-૩ પ્રેમતણી પર શીખે સાધે,
જોઈ શેલડી" માટે, જિહાગઠ તિહાંરસ નવ રે,
જિહાં રસ તિહાં નવ ગયો રે
સુઝ સાહિબ જગને તોવિનો પાયા તિનહી છિપાયા,
એ પણ એક છે ,
જન અગ્નિ અનુભવ મેરૂ છિપે મિ માટે,
તે તે સઘળે દીર,
મુઝ સાહિબ જગને દૂહા-૧ પૂરવ લિખિત લખે સવિ કોઈ,
મસી કાગળને કાંઠે, ભાવ અપૂરવ કહે તે પંડિત,
બહુ બેલે તે બાંઠે,
મુઝ સાહિબ જગનો તોસંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને,
અનુભવ નિશ્ચય જ છે, વાદ વિવાદ અનિશ્ચિત કરતે,
અનુભવ વિણ જાય તે રે, મુઝ સાહિબ જગને તહે-૭
અનુભવ અષ્ટક Words cannot Express IT
૫. શ્રી યશેવિજ્યજી ઉપાધ્યાય વિરચિત જ્ઞાનસારમાં અનુભવ અષ્ટક આ પ્રમાણે છે. સમયેવ દિનશત્રિવ્યાં કેવશ્રતઃ પૃથ. બૈરનુભવે દણ: કેવલાદય :
જેમ દિવસ અને રાત્રિથી સયા જુદી છે. તેમ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન કેવલજ્ઞાનરૂપ સૂર્યના અરૂણે યરૂપ અનુભવ પતિએ કઠે છે. એટલે મતિ-શ્રુતજ્ઞાનના ઉત્તરભાવી અને કેવલ જ્ઞાનથી અવ્યવહિત (અન્તર રહિત) પૂર્વભાવી પ્રકાશને અનુભવ કરે છે, તેનું બીજું નામ પ્રાતિજજ્ઞાન છે.
ખરેખર સઘળા શાને વ્યાપાર ઉપાય અવતન દિશા બતાવવાનો જ છે, પ૨તુ એક અનુભવ સંસાર-સમુદ્રને પાર પમાડે છે.
ઈન્દ્રિયને અગચર સપાણિરહિત હ બ્રહા-આત્મા વિશેષ શુદ્ધ અનુભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org